SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્યોધન દુર્યોધન સુધી યુધિષ્ઠિર હયાત હોય ત્યાં સુધી રાજસૂય મૂશર્માને મોકલ્યો. જે પાંડવો વિરાટમાં હશે તે યજ્ઞ કરવાને શાસ્ત્રાધારે તને અધિકાર રહ્યા નથી. તે ગાયનું હરણ કરતાં સામા થશે જ, એવી માટે તું બીજે કોઈ યજ્ઞ કર, આ ઉપરથી કર્યો માન્યતાથી એણે આ બેત હતે. પણ સુશર્માને યજ્ઞ કર એની ઘડભાંજ કરતાં છેવટ પરાભવ થયે. (૩. વિરાટ શબ્દ જુઓ.) ભીષ્માદિ કરવો એવું સર્વાનુમતિએ ઠર્યું. સહવર્તમાન પતે ઉત્તર તરફ ગયે અને વિરાટની પછી યજ્ઞ કરવાનું નક્કી કરી તેની તૈયારીઓ ઉત્તર તરફના ધનને હાંકી જવાના પ્રયતન કર્યા. ચાલી. સેનાના હળ વડે જમીન ખેડી યજ્ઞભૂમિ પણ પાંડવોને છતા પાડવા તે રહ્યા પણ પોતે જ નિર્માણ કરાઈ. યજ્ઞને આરંભ થયો. દુર્યોધનને પરાભવ પામ્યો. (બૃહન્નટા શબ્દ જુઓ.) પાંડવોને યજ્ઞમાં આવવાને તેડવા સારુ વનમાં આ પ્રમાણે દુર્યોધને જે જે પ્રયત્ન કર્યા તેમાં દત મોકલ્યો. એ દત વનમાં ગયો અને આપ એ નિષ્ફળ ગયા અને વર્ષ પૂરું થતાં પાંડવો છતા યજ્ઞમાં પધારો એમ યુધિષ્ઠિરને કહેતાં એમણે ઉત્તર થયા. તેઓ ઉપપ્લવ્ય નામના નગરમાં રહ્યા. એમણે આપ્યો કે અમે યજ્ઞમાં આવીએ એ વાત ખરી, પુરોહિત દ્રુપદને પતરાષ્ટ્ર પાસે સામ કરવા મેકલ્યા પણ અમારાથી તેર વર્ષ પૂરાં થયા સિવાય નગરમાં કે કૌરવ યથાન્યાય રાજ્યને અર્ધવિભાગ એમને અવાય નહિ, માટે આવતા નથી. હાલ દુર્યોધન આપે. પણ એથી કાંઈ વળ્યું નહિ, પુરોહિત દ્રપદ યજ્ઞ કરે છે એ જાણીને અમને સંતોષ થાય છે, પાંડવ પાસે પાછો આવ્યો. એની પૂંઠે પૂંઠે જ એવું તું જઈને એને કહેજે, દૂત પાછા જવાને ધૃતરાષ્ટ્ર સંજયને પાંડવો પાસે મેક. સંજયે નાકળતો હતો તે વખતે એને હાક મારીને ભીમસેને પાંડવો પાસે આવીને ધૃતરાષ્ટ્રના કહાવ્યા પ્રમાણે કહ્યું કે દૂત! અમારાં વનવાસનાં તેર વર્ષ પૂરાં યુધિષ્ઠિરને કહ્યું કે હે યુધિષ્ઠિર ! ધૃતરાષ્ટ્ર રાજાએ થયા પછી મોટો યુહયજ્ઞ થનાર છે. એ યજ્ઞમાં મને તમને જે કહેવા મોકલે છે તેટલું જ હું શસ્ત્રાગ્ન રૂપી અગ્નિમાં દુર્યોધનની આહુતિ આપવાના બેલીશ. ઓછેવત્તો એક શબ્દ પણ કહેતા નથી, પ્રસંગ પહેલાં અમે ત્યાં આવીશું. કેઈન તેડાની માટે હું જે કહું તે મારો મત છે એમ ન ધારતાં વાટે જોવા નહિ રહીએ, એ સંદેશે મેં મોકલે હું કેવળ દૂત તરીકે કહેલાં વચને જ કહું છું છે એવું તું જઈને સઘળા કારોને કહેજે. દૂતે તે ધ્યાનપૂર્વક સાંભળ, ધૃતરાષ્ટ્રનું કહેવું છે કે તું આવીને એ સંદેશ શબ્દશઃ કહી સંભળાવ્યો. આ અને તારા બંધુઓ ધર્માત્મા છે. માટે તમે જેમાં સાંભળીને દુર્યોધનનું મન ખાટું તે થઈ ગયું, હિંસા જ ભરી છે એવા યુદ્ધમાં પ્રવૃત્ત ન થતાં પણ એણે વિષ્ણુયાગ પૂરો કર્યો. એણે આવેલા ભિક્ષાવૃત્તિ કરીને તમારી ઉપજીવિકા ચલાવી લે. સઘળા બ્રાહ્મણને અપાર ધનવસ્ત્રાલંકાર આપી અગર જે કહેશો કે ભિક્ષાવૃત્તિ ક્ષત્રિયને નિંદ્ય છે, માનપાન સાથે વિદાય કર્યા ભા૨૦ વન અ૦ ૨૫૭. તે તમારે તેમ કરવાની પણ જરૂર પડે એમ નથી, બાર વર્ષને વનવાસ ભોગવી પાંડ તેરમે વર્ષે કારણ કે કૃષ્ણ તમારા પરમ આપ્તજન છે તેમ જ ગુપ્તવાસ સારુ વિરાટને ત્યાં નામ પલટીને રહ્યા પદ તમારા સસરા છે. બેમાંથી ગમે તેને ત્યાં હતા. દરમ્યાન કીચકના વધ વગેરેથી પાંડવો ત્યાં રહેવાથી તમને કઈ ના કહે એમ નથી. ટૂંકામાં હશે એ દુર્યોધનને સંશય આવ્યું. એમને ખેળી મેં કહ્યું તેમાંથી જે રચે અને યોગ્ય લાગે તે કરો. કાઢયા હોય તે બોલી પ્રમાણે પાંડવોને બીજા અને રાજ્યને વિભાગ ન માગતાં સ્વસ્થ રહે. બાર વર્ષ વનવાસ કરે પડે. એમ થાય તે ઠીક સંજયનું આ કહેવું સાંભળીને યુધિષ્ઠિરને આશ્ચર્ય થઈ જાય એ હેતુથી વિરાટનગરની દક્ષિણે વિરાટની લાગ્યું. પછી એમણે પણ યુધિષ્ઠિરને પાછો સદેશે ગાયે વગેરે હતું તે હરી લઈ આવવાને એણે કહાવી મોકલ્યું. તે સાંભળીને સંજય તથાસ્તુ કહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy