SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ દીઘનેત્ર ૨૫૧ દુર્ગા રીનેત્ર સોમવંશી ધૃતરાષ્ટ્રને પુત્ર ને ભાર દ્વાણ દર્શન જ દીધું નહિ. આ આશ્રમ ઋષ્યમૂક પર્વત પર્વ. પર હતા. તે દિવસથી ઋષ્યમૂક પર્વત વાલિને ઘદંષ્ટ્ર એક રુદ્રગણુ. અગમ્ય થયે. દુંદુભિનું હાડપિંજર ત્યાં પડવું પડયું દીર્થપ્રજ્ઞ ભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષને એક સુકાઈ ગયું. અનેક વર્ષો સુધી એ ત્યાં જ પડવું રાજા | ભાગ આદિ અ૦ ૬૮. રહ્યું હતું. જયારે રામચંદ્ર અને સુગ્રીવને અગ્નિની દીર્ઘબાહુ સૂર્યવંશી ઇક્વાકુ કુલોત્પન્ન ખટ્રવાંગ સાંનિધ્ય દોસ્તી થઈ ત્યારે પિતાનું સામર્થ્ય સુગ્રીવને રાજાને પુત્ર. રઘુરાજા અને પુત્ર થાય. બતાવવા સારુ રામચંદે દુંદુભિના હાડપિંજરને દીઘબાહુ (૨) ધૃતરાષ્ટ્રના સે પુત્રમોને એક પુત્ર. પગના અંગૂઠાની ઠેસ વડે દસ પેજન દૂર ઉડાડી દીવલોચન ધૃતરાષ્ટ્રના સો પુત્રમાં એક પુત્ર. મૂકયું હતું | વા૦ રા૦ કિષ્કિ. સ. ૧૧. ' દીર્થ સત્ર ભારતવર્ષીય એક તીર્થ. દુંદુભિ (૨) એ નામની એક ગંધવી". એ બ્રહ્મદેવની દીર્ધાયુ ભારત યુદ્ધમાં દુર્યોધનના પક્ષના વ્યુતાય આજ્ઞાથી અયોધ્યામાં મંથરા નામે કેકેયીની દાસી રાજાને પુત્ર. થઈ હતી. | ભા૨૦ વન અ૦ ૨૭૭. પાન ક દુભ હેમા નામની અપ્સરાને પેટે મયાસુરને દુંદુભિ (૩) સમવંશી યદુકુલેત્પન્ન સાત્વન રાજાના થયેલા બે પુત્રોમાંને બીજો પુત્ર / વા૦ ર૦ ઉત્તર૦ અંધક નામના પુત્રના વંશમાં થયેલા અનુપુત્ર સ. ૧૨. એણે ઘણું જ તપ કરીને સહસ્ત્રાવધિ અંધકને પુત્ર. એના પુત્રનું નામ અરિદ્યોત હતું. નાગનું બળ પ્રાપ્ત કર્યા પછી ભયંકર ભેંસનું રૂપ દુકપ્રહર્ષ ધૃતરાષ્ટ્ર રાજાના સે પુત્રમાં એક પુત્ર. ધારણ કર્યું અને સમુદ્રની સાથે યુદ્ધ કરવા ગયે. દુરારાધન ધૃતરાષ્ટ્ર રાજના સૌ પુત્રમાંને એક. સમુદ્રના મૂર્તિ માન દેવે કહ્યું કે હું તારી સાથે દુરિતક્ષય સોમવંશી પૂરૂકુલેત્પન ભરતવંશીય યુદ્ધ કરવા સમર્થ નથી. એ ત્યાંથી નીકળે, મહાવીર્ય રાજાને પુત્ર. એને ત્યારુણિ, કવિ અને હિમાલય પાસે ગયે અને એ જ માગણું કરી. પુષ્કરારુણિ એવા ત્રણ પુત્ર હતા. એણે પણ કહ્યું કે હું લડવા સમર્થ નથી પણ તું દુગઈ હિરણ્યાક્ષના વંશના રુરુ દૈત્યને પુત્ર, એનું કિષ્કિધા નગરીના રાજા વાલ પાસે જા. એ સાંભળીને બીજુ નામ દુર્ગમ પણ હતું (૧. દુર્ગા શબ્દ જુઓ.). એ તત્કાળ ત્યાં ગયો. એણે જઈને જોરથી ગર્જના દુગધા સંતનુ રાજાની સ્ત્રી સત્યતીનું નામ.. કરીને વાલિને યુદ્ધ સારુ ચેતવ્ય. વાલિએ એની દુર્ગમ એક રુદ્રગણુવિશેષ. ગર્જના સાંભળીને પોતે ઈદે આપેલી માળા પિતાના દુર્ગમ (૨) દુર્ગ નામના અસુરનું બીજુ નામ. કંઠમાં ધારણ કરી, અને એની સાથે યુદ્ધ કરવા દુર્ગ મા ભારતવષય નદી વિંધ્ય શબ્દ જુઓ.). કિષ્કિધાની બહાર આવ્યું. ધણા સમય સુધી એનું દુર્ગા દુર્ગ અથવા દુર્ગમાસુર એણે તપ કરીને બ્રહ્મઅને વાલિનું યુદ્ધ થયું. તેમાં વાલિએ એને માર્યો. દેવને પ્રસન્ન કર્યા અને વર માગ્યો કે મને સંપૂર્ણ એનું મડદું ઊંચકીને ફેંકી દીધું. એ મડદુ મતંગ- વેદ આવડે. બ્રહ્મદેવે તથાસ્તુ કહેતાં જ એને સઘળા ઋષિના આશ્રમમાં પડયું. એથી આશ્રમ અને આજુ- વેદ આવડી ગયા અને બ્રાહ્મણ માત્રને, વેદની બાજુને જન જનના વિસ્તારને પ્રદેશ લેહીથી વિસ્મૃતિ થઈ. એમ થવાથી યજ્ઞાદિ કર્મો હતાં ન ભરાઈ જતાં અનેક વૃક્ષને પણ નાશ થયો. આ હતાં થઈ ગયાં. દેવોને હવિર્ભાગ મળતું બંધ થવાથી જોઈને ઋષિએ વાલિને શા કે તું હવેથી તેમની શક્તિ ક્ષીણ થઈ. તેથી પૃથ્વી ઉપર અનાવૃષ્ટિ આશ્રમમાં આવીશ તે આવતાંવેત જ મરણ પામીશ. થઈ. દુર્ગ મે સઘળા દેવનાં સ્થાન લઈ લીધાં, દેવોએ આ શાપની ખબર વાલિને પડતાં જ તે શાપને આદિ શક્તિની આરાધના આરંભી. સઘળા દે. પરિહાર કરવા આશ્રમમાં ગયો, પણ ઋષિએ એને આગળ શક્તિ પ્રકટ થઈ અને વર માગે એમ કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy