SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ દશપુર ૨૪૩ દશરથ અગ્નિનું નામ | ભાર આદિ અ૦ ૧, ૦ ૫૭. સંબંધી સઘળું કામ કરવાનું વસઠે માથે લીધું. દશપુર રતિદેવ રાજાની નગરી, રાજધાની. યજ્ઞ પ્રસગે આવનારાઓનું સ્વાગત કરવાનું કામ દશપૂર્ણ માસ એક પ્રકારને યજ્ઞવિશેષ ભા. ૫-૭૫. સુમંત્ર અંગીકાર કર્યું. આવા યજ્ઞમાં બીજા રાજાદશમાલિકા એક દેશવિશેષ. એને બોલાવવાની રૂઢિ ન હોવા છતાં ઘણું અગ્રગણવ દશમી બ્રહ્મદેવની માનસકન્યા. રાજાએ પિતાને થયેલા ઉમંગને લીધે ભેટો લઈને દશરથ સૂર્યવંશી ઇક્ષવાકુ કુળાપનું મૂલક અગર ઉ૯લાસભેર આવ્યા હતા. તેઓમાં સીરવજ જનક, નારીકવચ રાજાને પુત્ર. એના પુત્રનું નામ શતરથ કાશિરાજ, અશ્વપતિ, ભાનુમાન, મગધાધિપતિ, કિંવા ઇડવિડ હતું. શરરાજા વગેરે અનેક રાજા આવ્યા હતા. સારું દશરથ (૨) સેમવંશી યદુપુત્ર ક્રોષ્ઠાના જ્યામાં મદત જોઈને દશરથે યજ્ઞદીક્ષા લીધી અને સરયૂ કુળના કથ વંશમાં જન્મેલા નવરથ રાજાને પુત્ર. નદીને કાંઠે યજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞ સમાપ્ત થતાં એને શકુનિ નામે પુત્ર હતે. થતાં અગ્નિકુંડમાંથી પ્રાજાપત્ય પુરુષ નીકળે. એણે દશરથ (૩) સૂર્યવંશી ઇક્ષવાકુ કુળોત્પન્ન રઘુ રાજાને રાજાને દૂધપાકનું પાત્ર આપ્યું. રાજાએ એ પિતાની પૌત્ર, અજ રાજાને પુત્ર અને રામચંદ્રને પિતા. ત્રણે રાણીઓને ખવરાવવાથી ત્રણે ગર્ભિણ થઈ. | એ પિતાના પિતાની પછી ગાદીએ બેઠો હતો. વાર૦ બાલ૦ સ૦ ૭-૧૬, આને કેશલમાં એનું રાજ હતું. એ પિતાની દશરથે પછી ઋષ્યશગાદિ ઋષિઓની પૂજા કરીને રાજધાની અધ્યામાં ઇન્દ્રની માફક રાજ કરતા તેમને અપાર દક્ષિણ આપીને વિદાય કર્યા. ત્યાર હતા. એને પવિત્ર રાજકાર્યમાં તત્પર, રાયકાર્યમાં પછી ચૈત્ર સુદ નેમને દિવસે મધ્યાહને સૂર્ય, મંગળ, કુશળ, તેવા જ યશસ્વી એવા, ધૃષ્ટ્રિ, જયંત, શનિ, ગુરુ અને શુક્ર એ પાંચે ગ્રહે મેષ, મકર, વિજય, સુરાષ્ટ્ર, રાષ્ટ્રવર્ધન, અકોપ, ધર્મ પાળ અને તુલા, કર્મ અને મીન એ ઉચ્ચ રાશિમાં હતા તે સુમંત્ર નામે આઠ પ્રધાન હતા. એને મુખ્ય કુળગુરુ કાળે કૌસલ્યાએ રામને જન્મ આપ્યો. મીન લગ્નમાં વસિષ્ટ હતા. બીજે વસિષ્ઠ અને વામદેવ એ બન્ને અને પુષ્ય નક્ષત્રમાં કેકેયીને ભરત અને આશ્લેષા એના મુખ્ય ઋવિ હતા. સુયજ્ઞ, જાવાલિ, નક્ષત્ર અને કર્ક લગ્નમાં સુમિત્રાને લક્ષમણ અને કાશ્યપ, ગૌતમ, માર્કંડેય, અને કાત્યાયન એ છે શત્રુદન એમ પુત્ર અવતર્યા. આખા રાજ્યમાં અને ઉપઋત્વિજ હતા તથાપિ સમયે સમયે એના સૂત- અધ્યા નગરીમાં સર્વત્ર આનંદ આનંદ વરતી સારથિ-નું કામ કરતે, રહ્યો. પુત્રોત્સાહ નિમિત્તે દશરથે અનેક દાન આપ્યાં. દશરથને કૌસલ્યા, સુમિત્રા અને કકેયી એ ત્રણ એણે કુળગુરુ વસિષ્ઠ પાસે અગિયારમે દિવસે પુત્રોને પટરાણીઓ હતી. એને ઘણુ કાળ પર્યન્ત કંઈ નામકરણ સંસ્કાર કરાવ્યા. ચારે પુત્રો દિવસાનસંતતિ થઈ નહોતી. એ ઉપરથી એણે વસિષ્ઠની દિવસ મોટા થતા હતા. તેઓ નાના પ્રકારની અનેક સલાહ લઈને પુત્રકામેષ્ટિ કરવાનો વિચાર કર્યો. એ કીડાઓ કરવા લાગ્યા. એમની બાળક્રીડાએ જોઈ વિચાર ચાલતું હતું તેમાં સુમને સલાહ આપી જોઈ રાણીઓ અને દશરથ આનંદમાં મગ્ન રહેતાં કે ઋષ્યશૃંગ નામના ઋષિ છે તેમને એ યજ્ઞમાં રહેતાં પિતાને ધન્ય માનવા લાગ્યાં. લક્ષમણ રામને આણુને એમને હાથે યજ્ઞ કરાવીએ તે વધારે સારું. અને શત્રુન ભરતને સદા અનુસરતા. એમ કરતાં તે ઉપરથી સોમવંશી રોમપાદ રાજા જે દશરથને કરતાં કુમારે મોટા થયા એટલે દશરથે યથાકાળે મિત્ર હતો તેને મળ્યો અને તેની કન્યા શાતા અને તેમને ઉપનયન સંસ્કાર કર્યો. અને તેમને જમાઈ ઋષ્યશૃંગને પિતાને ત્યાં તેડી લાવ્યે જ્યારે વિદ્યાભ્યાસ કરાવવા વસિષ્ઠને સોંપ્યા. વસિષ્ઠ બધાને વસંત ઋતુ બેઠી ત્યારે યજ્ઞની તૈયારી કરી. યજ્ઞ વેદ, વેદાંગપારંગ કરી ધનુર્વિદ્યામાં પણ પ્રવીણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy