SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દમયંતી ૨૪૧ દશન દર્દી એક દેશ. દમયંતી ભીમ રાજાની કન્યા, નળરાજાની સ્ત્રી પડે છેઃ (૧) પુરુષ એટલે ચેતન જે માત્ર શક્તિ(નળ શબ્દ જુએ.) વાળે છે, અને (૨) પ્રકૃતિ જે જડ છે, પણ દમયંતી (૨) મુંજય રાજાની કન્યા. પર્વત ઋષિના ક્રિયાશક્તિવાળી અને દશ્ય છે. પ્રકૃતિનું બીજુ નામ મામા નારદ ઋષિની સ્ત્રી (૭. સંજય શબ્દ જુઓ.) પ્રધાન છે. આ બે પદાર્થો (પુરુષ અને પ્રકૃતિ) દયા સ્વાયંભૂ મન્વન્તરમાંના દક્ષની કન્યા અને ધર્મ - નિત્ય છે. પ્રકૃતિનું સ્વરૂપ સત્વ, રજસ અને ઋષિની સ્ત્રી, એને પુત્રનું નામ અભય. તમસ એ ગુણોનું સામ્ય ગણાય છે. પ્રકૃતિના દરદ બાલ્હીક દેશની ઉત્તરે આવેલ દેશ. પહેલા વિકારને મહત્ કહે છે. તેમાંથી અહંકાર દરદ (૨) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા. (હુભાવ-egoism), અહંકારમાંથી દસ ઈન્દ્રિય દરવર શ્રેષ્ઠ શંખ ભાગ ૧-૧૧-૧. મન, પાંચ તન્માત્રાઓ, અને પાંચ તન્માત્રામાંથી દરિ એક સર્ષ વિશેષ. પૃથિવ્યાદિ પાંચ ભૂતો મળી એકંદર ચોવીસ જડદરીમુખ રામની સેનામાંના એ નામના બે વાનર. તરોની સંખ્યા થાય છે. તે પ્રકૃતિમાંથી ઉદય પામે છે, સ્થિતિ પામે છે અને લય પામે છે. દશ કાલિંદીને કૃષ્ણથી થયેલે પુત્ર. પચીસમો પુરુષ તે સ્વતંત્ર દ્રષ્ટા છે. આ ખરે દશ (૨) ધાતા નામના સાતમા આદિત્ય અને વિવેક જેને થાય–સમજાય તે મક્ત. જેને અવિવેક સિનીવાલીને પુત્ર | ભાગ -૧૮–૩. રહે તે બંધ પામેલ એટલે જીવ. દશક દર્ભક તે જ ' દર્શનને અંગે કહેતાં સ્વ. ડે. વિસન કહે છે દશકો એક દેશવિશેષ. કે આ બધાં દર્શને “Ex nihilo nihit fit', એટલે દશન જીવ, જગત અને ઈશ્વર સંબંધી તાત્વિક Nothing comes out of nothing' એ. નિર્ણય કરનાર શાસ્ત્ર, તે દર્શન ફિલસૂફી, તત્ત્વજ્ઞાન સિદ્ધાન્ત ઉપર રચાયેલાં છે, અને સઘળાંને ઉદ્દેશ વગેરે અર્થ માં દર્શન’ શબ્દ વપરાય છે. હિંદુ- જન્મમરણથી છૂટી, પરમાત્મામાં લીન થઈ જવાને સ્થાનમાં આવાં તાત્વિક દર્શને અનેક થયાં છે. . Emancipation of the Soul from દર્શનેના બે મુખ્ય વિભાગ પડે છે: (૧) future birth and existence, આસ્તિક એટલે વેદને પ્રમાણ માનનારાં અને જે ખરી રીતે અસત છે તેમાંથી સદૃવસ્તુ પ્રકટ (૨) નાસ્તિક એટલે વેદને પ્રમાણ નહિ માનનારાં. થાય નહિ, અને ખરી રીતે વસ્તુ છે, તેને કદી આસ્તિક દર્શને (૧) વૈશેષિક, (૨) ન્યાય, અભાવ થાય નહિ. સદ્ અને અસ એટલે ભાવ (૩) સાંખ્ય, (૪) યુગ, (૫) પૂર્વમીમાંસા અને અને અભાવને ખરે નિર્ણય તત્વદર્શીઓએ કર્યો (૬) ઉત્તરમીમાંસા. છે, એટલે આધાર કારણ અથવા અધિષ્ઠાન કારણ છ નાસ્તિક દર્શનમાં (૧) ચાર્વાકમત, (૨) ચેતન વસ્તુ છે, જે ભાવ અને અભાવનો સાક્ષી છે. જૈનમત, (૩) બાદના યાર સાંપ્રદાયિક મતો, જેને આ દશ્ય જગતનું કારણ સ૬ (બ્રહ્મ) હોવું અનક્રમે (૩) વૈભાષિક. (૪) સૌત્રાતિક, (૫) જોઈએ, કારણ કે અભાવ એટલે શુન્યમાંથી ભાવયોગાચાર અને (૬) માધ્યમિક કહે છે. વાળું જગત પ્રકટ થાય નહિ. “વાંઝણીને છાક' સાખ્ય જે દર્શનમાં તરવોની સંખ્યા અથવા ગણના એ કેવળ કલ્પના અથવા ભાવશૂન્ય ભાવના કદી કરવામાં આવી છે તેવા વિચારશાસ્ત્રને “સાંખ્ય ખરી થઈ શકતી નથી. ખરી રીતે ભાવ અને કહે છે. આ દર્શનના આદ્ય સંસ્થાપક કપિલાચાર્ય અભાવને સાક્ષી “ચેતન” સ્વયં સત્ય પદાર્થ છે. કહેવાય છે. એ શાસ્ત્ર પ્રમાણે મૂલતો બે વર્ગમાં તેના વિના ભાવ અથવા અભાવની સ્થાપના અથવા ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy