SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિત ત્રિપુર મનથી યજી:સૂક્ત અને સામમન્ત્રાને ઋચા તરીકે ચિતવી લીધાં. કાંકરાને સાકર તરીકે માની લીધા. પાણીને ધી માની લીધું. પછી સેમરસ કાઢીને દેવતાના ભાગ કપ્યા અને મહાન વેદધ્વનિ રુદ્રો અને એ અશ્વિને મળીને તેત્રીસ જાતિના દેવા માન્યા છે. કાટિ શબ્દનો અર્થ ‘કરાડ' પણ થાય છે. સબબ અજ્ઞાન લેાકેામાં દેવાની સખ્યા તેત્રીસ કરોડની મનાવા લાગી ! કર્યા. તેનો વેદધ્વનિ સ્વર્ગમાં સભળાયા. બ્રહ્મ-ત્રિતરૂપત્રિત ઋષિનુ તીર્થ, બલરામ જ્યારે યાત્રાએ ગયા હતા ત્યારે આ તી વચ્ચે આવ્યું હતું. / વાદીઓએ જેવો વિધિએ યજ્ઞ કરવા જોઈએ તેવી વિધિથી તેણે યજ્ઞનો આરંભ કર્યો. સ્વર્ગ માં દેવતાએ ખળભળી ઊઠયા. કહેવા લાગ્યા કે ત્રત મહર્ષિ મહાયજ્ઞ કરે છે, માટે આપણે સર્વે ત્યાં જઈએ. નહિ જઇએ તેા તપસ્વી મુનિ ક્રોધાયમાન થશે અને વખતે ખીજા દેવા પણ કલ્પી લેશે ! આમ વિચાર કરી દે। કૂવા તરફ ગયા. જુએ છે તે તિમુનિ મહાયજ્ઞ કરવામાં રોકાયા છે. ત્રિતમુનિએ દેવતાઓની પ્રાર્થના કરી, તેમને યજ્ઞભાગા આપ્યા અને દેવતાઓ પણ યથાવિધિ પાતપેાતાના યજ્ઞભાગ મેળવી પ્રસન્ન થયા.ત્રિતમુનિને વર માગવાનું કહેતાં તેણે માગ્યું કે ‘પ્રથમ તે। મને આ કૂવામાંથી બહાર કાઢીને મારું રક્ષણ કરવું યેાગ્ય છે; અને ખીજુ` એ જ કે કાઈ મનુષ્ય આ કૂવામાં સ્નાન કરે તેને સામરસ પાન કરનારની ગતિ પ્રાપ્ત થાય,’ ત્રિતમુનિના આમ કહેતાં જ એ કૂવામાં મેાટા મેટા તરંગવાળી સરસ્વતી નદી ઊછળી આવી. એણે પેાતાના પ્રવાહ દ્વારા ત્રિત મુનિને બહાર કાઢવા, મુનિએ દેવતાઓની પૂજા કરી અને તેની સન્મુખ તે ઊભા રહ્યા, દેવે તથાસ્તુ કહીને ઘેર ગયા. ત્રિતસુનિ પેાતાને ઘેર ગયા અને બન્ને ભાઈએ પાસે આવીને ક્રોધપૂ`ક કેટલાંક તીક્ષ્ણ વચનો કહ્યાં. પેાતાના ભાઈઓને શાપ્યા કે તમે પશુલેભી થયા માટે જંગલમાં ફરનારા મેાટી દાઢવાળા વધુએ થઈ જશે! અને તમારી પ્રશ્ન માંકડાં અને વાનરા થશે.' ખળદેવે યાત્રા વખતે આ કૂવામાં સ્નાન કરી પછી વિનશન' નામના તી તરફ પ્રયાણ કર્યું" હતું. / ભાર॰ શય૦ ૩૬. ત્રિર્દેશ ત્રણ વાર દેશ. સામાન્ય રીતે ત્રીસ કેટી (નૃતિ). બાર આદિત્ય, આઠ વસુ, અગિયાર ३० ૨૩૩ Jain Education International ભાગ૦ ૧૦ ર૦ અ૦ ૭૮, ત્રિદિવા ભારતવર્ષીય નદી. (૩, મહેન્દ્ર શબ્દ જુએ.) ત્રિધન્યા સૂર્યવંશી ઇવાકુ કુળાત્પન્ન પુરુકુત્સ રાજના બે પુત્રામાંના મેાટા વસુદ રાજને પૌત્ર, સભૂતિ રાજાને પુત્ર અને પ્યારુણુને પિતા, ત્રિધામા ચાલુ મન્વંતરમાં દસમા (વ્યાસ શબ્દ જુઆ.) ત્રિનેત્ર બગડાની અક્સત્તાવાળા મહિષાસુરના પક્ષના એક અસુરવિશેષ. ત્રિપથગા ત્રણે લેકમાં સંચાર કરનારી, ભાગીરથીનુ ખીજું નામ. / ભાર॰ ભીષ્મ અ૦ ૬. ત્રિપુર પૂર્વે દેવદાનવાને ઘણા કાળ પર્યંત સંગ્રામ થતાં દાનવાના પરાભવ થયેા. ત્યાર પછી પેાતાના તારક અને વિદ્યુન્માલ નામના બે મિત્રોને જોડે લઈ મયાસુરે લાંબા કાળ સુધી તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા. વરદાન માગ્યુ` કે શત શત યેાજનને અંતરે હું ત્રણ શહેર બાંધી શકું. વળી, તે શહેર ફરતાં—ઊડતાં રહી શકે, જે દેવાથી અને બ્રહ્મણાના શાપથી અભેદ્ય હેાય. વખત છે ને મહાદેવના બાણે કરીને કાઈ ભાગને! નાશ થઈ જાય તેપણુ બાકીના ભાગને કશી અડચણ ન આવે એવાં àાય. તથાસ્તુ કહીને બ્રહ્મદેવ સ્વથાને ગયા. પછી મયાસુરે પુષ્ય નક્ષત્રને દહાડે લેાં, રૂપું અને સેનુ એમ એક ઉપર એક એમ સરખે અંતરે ત્રણ પુર નિર્માણુ કર્યા અને તારકાસુર, કમલાક્ષ અને વિદ્યુમ્માલીને અનુક્રમે તેમનુ અધિપતિપણ સાંપ્યું. વળી એ ત્રણ શહેરની પાસે ખીન્ન" કેટલાંક અંતરોક્ષ પુર બનાવી ત્યાં બીજા અસુરોને રહેવાની સેાઈ કરી. એ બધાંથી ઊંચા ભાગમાં એક ધણું દિવ્ય પુર નિર્માણ કરી તેમાં મયાસુર પાતે રહ્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy