SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અદભુત આધપુરુષ અદભુત નવમા દક્ષસાવર્ણિ મન્વન્તરમાં થનારો ઇન્ડ. એને જીવતે રાખે, એટલું જ નહિ પણ પિતાને અદ્દભુત (૨) સહ નામના ભુર્લોક અને ભુવલેંકના ગણ બનાવ્યું. | મત્સ્ય અ૦ ૧૭૮ એના પુત્રનું અધિપતિની મુદિતા નામની પત્નીની કુખે થયેલ નામ આડી એવું હતું. અગ્નિવિશેષ. આ અદ્ભુત સર્વને આત્મા અને અંધક-અંધકાસુર (૨) મહિષાસુરની સેનાને એ ભુવનને ભર્તા છે. આ જ અરિન ગૃહપતિ નામથી નામને એક પ્રમુખ અસુર (મહિષાસુર શબ્દ જુઓ). નિત્ય યજ્ઞમાં પૂજાય છે અને હુતદ્રવ્ય દેવતાઓને અધક–અંધકાસુર (૩) સોમવંશી પહોંચાડે છે / ભાર૦ વિ૦ ૨૨૨-૧-૨૦. અદ્દભુતની નહુષના યુવતિના કાષ્ટા નામના યદુપુત્રના વંશમાં જન્મેલા સ્ત્રીનું નામ પ્રિય હતું અને એને વિદૂરથ નામે સાત્વત રાજાના સાતમાને છઠ્ઠો પુત્ર. એને કુકુર, પુત્ર હતા. ભજમાન, શુચિ અને કંબળબહિસ એ નામના ચાર અદ્ભુતસિંહ નરસિંહનું નામાન્તર ભાગ૧૦ પુત્ર હતા. યદુવંશમાં આ અંધકુળ બહુ પ્રસિદ્ધ છે. ૪૦-૯, અદ્દભુત બ્રાહ્મણ સામવેદનું બ્રાહ્મણ. ચમત્કારો અંધક–અંધકાસુર (૪) ઉપર કહેલા અંધક કુળમાં અને શુકન વગેરે એમાં વર્ણવ્યા છે. વેબરે આ જન્મેલા અને રાજાને પુત્ર એને દુદુભિ નામને બ્રાહ્મણ પ્રસિદ્ધ કર્યું છે , (ડાઉસન ૨) પુત્ર હતો. અદ્રિકા સ્વર્ગની એ નામની એક અપ્સરા. શાપને અંધપિ એ નામનું એક નરક. પશુપક્ષી જેવાં યોગે એ જળમાં માછલી થઈ હતી. એના ગર્ભમાંથી અજ્ઞાન પ્રાણીઓને પીડા કરનાર અને હિંસા કરનાર મસ્યરાજ નામને પુત્ર અને મત્સ્યગંધિની નામની આ નરકમાં પડી ત્યાં પિતે દીધું હોય એવું જ કન્યા એવું જોડકું પેદા થયું હતું. (ઉપરિચર વન્સ દુઃખ ભોગવે છે. શબ્દ જુઓ). અધચ્છાય કશ્યપ કુળમાં જન્મેલે એ નામને એક અંધ ભારતવર્ષીય એક નદ. અંધક યાદવોની એક શાખા./ભાગ ૩-૩-૨૫. અંધતામિસ એ નામનું એક નરક, જે માણસ અંધક (૨) એક સાત્વતવંશીય રાજ. એના પુત્રનું પરસ્ત્રી અગર પરપુરુષની નિંદા કરી સ્ત્રીને અગર ભાગ ૯-૨૪-૬, પુરુષને ઉપભોગ કરે છે તે આ નરકમાં જઈ અનેક અંધક–અંધકાસુર એ નામને એક અસુર, એક કલેશ ભગવે છે. સમય મહાદેવ પાર્વતી સહિત કીડા કરતા હતા અધર્મ બ્રહ્મદેવના પૃષ્ઠ ભાગમાંથી ધર્મને વિરોધી તે વખતે એણે પાર્વતીનું હરણ કરવાનો પ્રયત્ન ઉત્પન્ન થયેલે પુરુષ. એની સ્ત્રી તે મૃષા. એમનાથી કરવાથી અવંતીમાં આવેલા મહાકાળ નામના પેદા થયેલું જોડકું તે દંભ અને માયા. નિઋતિ વનમાં એનું અને મહાદેવનું ઘોર યુદ્ધ થયું. એના નામના રાક્ષસાધિપતિએ પિતાને પ્રજા ન હોવાથી ભેંય પડતાં લેતીમાંથી અનેક અંધક ઉપન્ન થવા આ જેડકાને પોતે લીધું. આ જોડકાથી લેભ અને લાગ્યા. આ ઉપરથી એનું લેહી ભય ન પડતાં નિકૃતિ નામનું બીજુ જોડકું જન્યું. તેમાંથી વળી અધવચમાં જ એને નાશ કરવાને મહાદેવે માતૃ- ક્રમશઃ ક્રોધ અને હિંસા, કલિ અને દુરુતિ, મૃત્યુ ગણ ઉપજાવ્યા. પરંતુ એને તદ્દન નાશ ન થવાથી અને ભીતિ અને નિરય અને યાતના એમ જેડકાં વિષ્ણુએ શુક્રવતી નામે દેવતા ઉત્પન્ન કરી તેમની ઉત્પન્ન થયાં હતાં તે ભાગ ચતુર્થ અ૦ ૮. મારફત લેહીને સદંતર નાશ કરાવ્યું. આથી બીજા અધમ (૨) જયેષ્ઠાની કુખે વરુણને થયેલો પુત્ર. અંધકે નષ્ટ થવાથી માત્ર મૂળ અંધક જ રહ્યો. એને એની સ્ત્રીનું નામ નિતિ. વધ થતું હતું એટલામાં એણે બહુ જ કરુણ સ્વરે અધિપુરુષ સ્વાયંભૂ મનુનું બીજુ નામ / મત્સ્ય મહાદેવનું સ્તવન કર્યું. આથી પ્રસન્ન થઈ મહાદેવે અ૦ ૩. ઋષિ. નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy