SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ જરાસંધ ૨૧૯ જલેય છયાંશી વર્ષ થયાં અને હવે ચૌદ વર્ષમાં તે આ એટલામાં કૃષણે એક સળેકડું હાથમાં લીધું અને દુષ્ટ આપણને હેમી દેશે. એ ભયને લીધે તેમણે એને ચીરી નાખી જમણા હાથનું ડાબી તરફ અને કૃષ્ણને છાની રીતે સંદેશ કહાવ્યું કે આપ સત્વર ડાબા હાથનું જમણી તરફ ફેંકી ભીમસેનને સૂચના આવીને અમને કારાગૃહમાંથી છોડાવે, નીકર અમે કરી. ભીમસેન સમજી ગયો અને સૂચના પ્રમાણે મૂઆ જ સમજજો. કૃણે દૂતની સાથે કહાવ્યું કે જરાસંધને ચીરી એનું જમણું અંગ ડાબી અને તમે ભય ધરશો નહિ, હું તમને છોડાવીશ. એમ ડાબું જમણી તરફ ફેંકી દીધું તેથી એ ફરી સંધાયો કહીને પોતે ઈદ્રપ્રસ્થ યુધિષ્ઠિરને ત્યાં ગયા. ત્યાંથી નહિ અને તત્કાળ મરણ પામે. ભીમસેન અને અર્જુનને પિતાની જેડે લઈને મગધ જરાસંધ મરતાં જ એને પુત્ર સહદેવ શરણ ગયા. | ભાર૦ સભા અ૦ ૨૦. આવ્યો. કૃણે એને અભય આપી એના બાપની ભીમસેન અને અર્જુન સાથે કૃષ્ણ ગિરિધ્વજ ગાદી પર બેસાડ્યો અને બધા રાજાઓને બંદીજઈ પહોંચતાં પ્રથમ જ એના દરવાજા પર ત્રણ ખાનામાંથી છોડાવ્યા. પછી ભીમ અને અર્જુન માં તે ફાડી નાખ્યાં. પછી બ્રાહ્મણને સહિત કુણુ ઈંદ્રપ્રસ્થ આવ્યા. આ પ્રમાણે જરાવેશ કરી જરાસંધને ત્યાં ગયા. જરાસંધે એ સંધિનું મૃત્યુ થયું. | ભાગ દશમ અ૦ ૭૨-૭૩; બ્રાહ્મણ જ છે ધારી તેમને સત્કાર કર્યો અને ભાર સભા અ૦ ૨૫. અર્ધપાદ આપવા માંડયો પણ એ લોકેએ એની જરાસંધ (૨) ધૃતરાષ્ટ્રના સો પુત્રામાં એક. પૂજા લીધી નહિ. એ જોઈને જરાસંધે પૂછયું કે જરાસંધ (૩) ભારતના યુદ્ધમાં સાત્યકિએ મારેલ તમે બ્રાહ્મણ હેઈને મારી પૂજા અંગીકાર કેમ ન દુર્યોધન પક્ષને એક રાજા | ભાર દ્રોણ૦ અ૦૧૧૫. કરતા નથી ? તમે કોણ છે અને શા હેતુથી આવ્યા છે. તે કહે. કૃણે કહ્યું કે ગમે તે છીએ પણ જાતા શાણી પક્ષિણ, આને મદનપાળ નામના અહીં તારી સાથે યુદ્ધ કરવાને આવ્યા છીએ માટે ઋષિથી જરિતારી, સારિરક, દ્રોણ અને સ્તઓઅમારા ત્રણમાંથી તારી મરજીમાં આવે તેની સાથે મિત્ર એમ ચાર પુત્રો થયા હતા. તે ભાર૦ સારુ યુદ્ધ કર. એ સાંભળીને જરાસંધે વિચાર્યું કે આકૃતિ ૨૫૫–૧૬. ઇત્યાદિ જોતાં ખરેખર આ લેકે બ્રાહ્મણે નથી. જરિતારિ જરિતાને મન્દપાળ ઋષિથી થયેલે પત્ર ભાર૦ આ૦ ૨૫૮–૧, પછી જરાસંધે કૃષ્ણને કહ્યું કે તમે ત્રણે કોણ જલદ એક બ્રહ્મર્ષિ (૨, અત્રિ શબ્દ જુઓ.) છે તે મેં ઓળખ્યા. પણ તમારા ત્રણમાં તું અને જલંધર એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) આ અર્જુન મારી જોડે બાહુયુદ્ધમાં ટકી શકશે જલંધરા કાશીરાજની સુતા, ભીમસેનની ભાર્યા. નહિ. આ ભીમસેન કાંઈ પણ ટકી શકે એમ લાગે એને સર્વગાત્ર નામે પુત્ર હતા. તે ભાર આ૦ છે. તો એની સાથે લઢવાને હું તૈયાર છું. આમ કહીને એણે એ ત્રણેનું સ્વાગત કરીને તેઓની સાથે જલરૂપ કામદેવના ધ્વજ ઉપરની માછલી. ભજન વગેરે કર્યું. પછી બીજે દિવસે ભીમ અને જલસંધ એક બ્રહ્મર્ષિ (૩, અંગિરા શબ્દ જુઓ.) જરાસંધે યુદ્ધને આરંભ કર્યો. એમનું યુદ્ધ અહેરાત્ર તેર દિવસ સુધી ચાલ્યું. બન્ને જણ થાકી જલસંધ (૨) ધૃતરાષ્ટ્રના સે પુત્રમાંને એક. ગયા હતા. પછી ભીમે ચૌદમે દિવસે જરાસંધને જલસંધ (૩) સાત્યકિએ મારેલો દુર્યોધન પક્ષને પકડીને ચીરી નાખ્યો. પણ એ પાછો સંધાઈ ગયે એક રાજા | ભાર૦ દ્રોણ૦ અ૦ ૧૧૫. અને લઢવા તૈયાર થયે. આથી ભીમને ઘણું જ જલે, સોમવંશી પુરુકુળાત્પન્ન રૌદ્રાશ્વ રાજાને ભય ઉત્પન્ન થયો કે હવે આ શી રીતે મરશે. પુત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy