SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ થવન ૨૦૮ છીયા વિસ્તાર્યો છે કે, યવનઋષિ પિતે પિતાનું શરીર ની સેવા કરાવી. પણ પછીથી તેમના ઉપર તુષમાના સૂકવીને તજી દીધો હોય એમ એક જગાએ પડ્યો થઈને આશીર્વાદ દીધું કે તમને ઘણો જ હતે. મનુના વંશજ શર્યાતિના પુત્રએ એને જોયો સ્વરૂપવાન અને વીર એ પુત્ર થશે. પરશુરામને અને માટીનાં ઢેફાં વડે એને માર્યો. આથી ઋષિને જન્મ આથી થયો હતો. ક્રોધ ચઢવ્યો અને એને શાંત કરવા શર્યાતિ પતે ઋગ્વદમાં એનું નામ યવાન છે. પણ બ્રાહ્મણે રથમાં બેસીને ત્યાં આવ્યો અને પિતાની સુકન્યા અને ત્યાર પછીના ગ્રન્થમાં યવન છે. નામની પુત્રી એને આપી. અશ્વિનેએ સુકન્યાને વન (૩) સમવંશી પુરુકુળત્પન્ન અજમઢ ફેસલાવવા બહુ પ્રયત્ન કર્યો પણ એ પોતાના રાજાને પૌત્ર. એના પિતાનું નામ સુત્ર અને સત્યથી ચળી નહિ, ચ્યવનની સુકન્યાએ અવિનેને પુત્રીનું નામ કૃતિ. મહેણું માર્યું કે તમે સંપૂર્ણ દેવો કયાં છો ? અમે ચ્યવન (૪) સમવંશી પુરુકુલોત્પન્ન અજમઢના શી રીતે અપૂર્ણ છીએ, એમ પૂછતાં સુકન્યાએ નીલવંશના મિત્રેય રાજાના બે પુત્રેમાં બીજે. કહ્યું કે મારા પતિને પુનઃ તરુણ કરે તે કહું. તે એના પુત્રનું નામ સુદાસ હતું. પરથી તેમણે કહ્યું કે ચ્યવને અમુક સરોવરમાં સ્નાન કરવું. સ્નાન કરીને નીકળતાં એ તરુણ થઈ ગયો. પછી સુકન્યાએ અશ્વિનેને કહ્યું કે તમને બીજા છત્રવતી કુપદ રાજા દ્રોણાચાર્યથી હાર્યા પછી, દેવની પેઠે યજ્ઞભાગ કયાં મળે છે? પછી એ પિતાની નગરી દ્રોણાચાર્યની માલિકીની થવાથી ત્યાંથી ગયા અને યજ્ઞભાગ મેળવવા શક્તિમાન થયા. નવી છત્રવતી નામની નગરી વસાવી જેમાં રહેતા મહાભારતમાં કહ્યું છે કે અશ્વિનેને યજ્ઞહવિ ૨ હતા તે. | ભાર આદિ અ૦ ૧૩૮. અપાવવા ચ્યવને ઈદ્ધિને કહ્યું. એણે કહ્યું કે બીજા છત્રાકમાસામાં ઝાડ ઉપર અગર જમીન ઉપર છત્રી દેવ પિતાને ગમે તે કરે, પણ હું એમને હવિર્ભાગ જેવી ઉગતી વનસ્પતિવિશેષ, ભોંયત્રી, બિલાડીને નહિ મળવા દઉ. બીજા દેવોએ તે કબૂલ કર્ય" પણ ઈદ્ર ચ્યવનને કચડી નાખવા પિતાના એક છન્દ વેદ અનુષ્ણુભાદિ વૃત્તોનું પ્રથમનું નામાન્તર ! હાથમાં એક પર્વત અને બીજા હાથમાં વજી લીધું. ૧૨-૬-૬૦, પણ યવને પાણીની અંજલિ છાંટીને એના બને છેદેગેય એક બ્રહ્મર્ષિ (અત્રિ શબ્દ જુઓ.) હાથ જડ કરી દીધા. ઉઘાડું અને પહોળું મેં, છન્દાદેવ મતંગનું બીજા જન્માંતરનું નામ / ભાર૦ મોટી મોટી દાઢે અને બહુ જ વિકરાળ સ્વરૂપ- અનુ. ૫-૨૬. વાળો એક મદ નામને રાક્ષસ પેદા કરી, તેને છમ્બટ નાશ તે / ભાગ- ૩–૧૮-૨૬ ઈન્દ્રને રંજાડવા પ્રેર્યો. એની એક દાઢ નીચે પૃથ્વી, છાયા વિવસ્વાન આદિત્યની સ્ત્રી સંજ્ઞાથી તેનું બીજી નીચે આકાશ અને જીભના મૂળ પાસે બધા તેજ સહન ન થઈ શકયાથી પિતે અદશ્ય થઈને દેવો અને ઈન્દ્ર ! જેમ કેઈમેટું દરિયાઈ પ્રાણી હોય પિતાનું પ્રતિરૂપ આદિત્યની પાસે રાખ્યું હતું તે. અને એની દાઢમાં નાનાં માછલાં આવી જાય એમ દેવો અને સૂર્યથી સાવણિ અને શનિ એમ બે પુત્ર થયા અને ઈદ્ર વગેરેની સ્થિતિ થઈ ગઈ ! ઈ ભયભીત હતા અને તપતી નામની એક કન્યા થઈ હતી. થઈને ચ્યવનની માગણી કબૂલ કરી. આમ અશ્વિનેને સાવણિ મન થવાનું હતું, એટલે શનિએ શનિયજ્ઞભાગ અપાવવામાં યવન સહાયભૂત થયા. મંડલનું આધિપત્ય લીધું. કન્યા તપતી સંવરણ મહાભારતના બીજા ભાગમાં વળી કહ્યું છે કે રાજની સ્ત્રી થઈ. વને કુશિક રાજા અને એની સ્ત્રી પાસે પિતાની છાંદોગ્ય સામવેદેપનિષત બીજ દેવોએ તે કબૂલ કર્યું ટેપ | ભાગ ૧૦-૨૫-૧૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy