SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રકેતુ ૨૦૩ ચિત્રરથ ચિત્રકેતુ ગરુડપુત્ર. / ભાર ઉ૦ ૧૦૧–૧૨. ક્ષમા માગી. પછી પિતાના લોકમાં ગયો. એ જ ચિત્રકેતુ (૨) સ્વાયંભૂ મન્વન્તરમાંના સપ્ત વસિષ્ઠ પછી વૃત્રાસુર થયે. / ભાગ ૬ સેકં. અ૦ ૧૪–૧૭. પુત્રોમા એક. ચિત્રકેતુ (૪) એકડાની સંજ્ઞાવાળા ચંદ્રકેતુનું બીજુ ચિત્રકેતુ (૩) શરસેન દેશને રાજ. એને એક કોટિ નામ, સ્ત્રીઓ હતી. પરંતુ તે છતાં પણ અપુત્ર હોવાથી ચિત્રકેતુ (૫) દેવભાગીને કંસથી થયેલા ત્રણ પુત્રએ સર્વ કાળ દુખી રહેતું. એક દિવસ ફરતાં મને મોટે. ફરતાં અંગિરા ઋષિ એને ત્યાં આવી ચડ્યા. એણે ચિત્રકેતુ (૬) કૃષ્ણ અને જાબવતીના પુત્રોમાં એક એમને પિતાનું દુઃખ નિવેદન કર્યું. ઋષિએ દયા ચિત્રકેતુ (૭) ભારતના યુદ્ધમાં પાંડવના પક્ષને એક આણીને ત્વષ્ટા નામના આદિત્યને ઉદ્દેશીને એક પાંચાળ. સુકેતુને પિતા. એને દ્રોણે માર્યો હતો. | ચરુ તૈયાર કર્યો અને એની કૃતઘુતિ નામની મોટી ભાર૦ દ્રોણ અ૦ ૧૧૨. સ્ત્રીને આપ્યો. એણે એ ભક્ષ કર્યાથી તેને ગર્ભ રહ્યો. ચિત્રગુ સત્યાની કુખે કૃષ્ણથી થયેલ પુત્રામાંને એક. પૂર્ણ માસે એને એક દિવ્ય પુત્ર પ્રસ. પણ આ ચિત્રગુપ્ત ધૃતરાષ્ટ્રના પુત્ર માને એક. વાત એની શેકથી ખમાઈ નહિ. એમણે એ ચિત્રગુપ્ત (૨) યમનું બીજું નામ.. બાળકને વિષપ્રયોગથી માર્યો. આ ઉપરથી એને ચિત્રચાપ ધૃતરાષ્ટ્રપુત્રમાંને એક, ભીમે એને માર્યો હતે. જે દુઃખ થયું તે વર્ણવ્યું વર્ણવાય એવું નથી. ચિત્રદશન સોમવંશીય ધૃતરાષ્ટ્રને એક પુત્ર | એ આમ શોકગ્રસ્ત થઈ ગયો છે, તેવામાં પુનઃ ભાર૦ થી ૦ ૭૯-૨૨. અંગિરા ઋષિ અને નારદ ત્યાં પ્રકટ થયા. એમણે ચિત્રધર્મા ભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષને એ પિતાના સામર્થ્ય વડે પુત્રમાં જીવ આચ્ચે, ત્યારે નામને એક રાજા. એ બાળક પોતાના પિતા અને માતાને કહેવા લાગ્યો ચિત્રબહુ ગરુડપુત્ર / ભાર૦ ઉ૦ ૧૦૧–૧૨. કે આ બધે માયામય પ્રપંચ છે. માટે આવી ચિત્રબાહુ ધૃતરાષ્ટ્રના સો પુત્રમાં એક. અનિત્ય વસ્તુને શોક કરવો યોગ્ય નથી. આ પ્રમાણે ચિત્રબાહુ (૨) કૃષ્ણના પૌત્રોમાંને એક. ભાષણ કરીને પુત્ર અદશ્ય થઈ ગયો. રાજાએ શોક ચિત્રભાનુ કૃષ્ણના પૌત્રમાંને એક. તજ એનું શ્રાદ્ધાદિ કર્યું. એણે નારદ પાસેની ચિત્રમામ એક ઋષિ. ઉપનિષદ્ વિદ્યાને બોધ લઈને સર્વ સંગને ત્યાગ ચિત્રમુખ આ પ્રથમ વૈશ્ય હોઈ પછીથી બ્રાહ્મણ કરી, અનુષ્ઠાન કરતા રહી યમુના તીરે રહેવા થયો હતો. એની અદશ્યન્તી નામની પુત્રી શક્તિ લાગે. આ યોગથી એને જન્માન્તરે વિદ્યાધર નિ ઋષિની ભાર્યા હતી. | ભાર– અનુ. પ૩–૧૭. પ્રાપ્ત થઈ. ચિત્રરથ મુનીની કુખે જન્મેલા સોળ ગંધર્વોમાંને વિદ્યાધર યોનિ પ્રાપ્ત થયા પછી એકદા એ એક, એ બધા ગંધને સ્વામી છે. વિમાનમાં બેસીને જતો હતો ત્યારે એણે મહાદેવને ચિત્રરથ (૨) ઋષભદેવ વંશના ગયા રાજાને ગયંતીને દીઠા. સિદ્ધો, દેવ અને ઋષિઓના સમુદાયની વચ્ચે પેટે થયેલા ત્રણ પુત્રોમાં મેટ. એની ભાર્યાનું મહાદેવ પાર્વતીને પોતાના અંગ પર લઈને બેઠા નામ ઉણુ અને એને પેટે થયેલા પુત્રનું નામ હતા. ચિત્રકેતુએ એમને જોઈને ‘આ કેવું નિર્લજ- સમ્રાટ હતું. પણું” કહીને હાસ્ય કર્યું. પાર્વતીએ એ જોયું અને ચિત્રરથ (૩) વિદેહવંશના સુપાર્શ્વ જનકને પુત્ર. એને શા કે તને અસુરનિ પ્રાપ્ત થશે. આ એના પુત્રનું નામ ક્ષેમધી જનક હતું. સાંભળી ભયભીત થયો અને એ વિમાનમાંથી ઊતર્યો ચિત્રરથ (૪) અનુકુળમાં ઉત્પન્ન થયેલા રોમપાદ અને શિવ-પાર્વતીની સ્તુતિ કરીને પોતાના અપરાધની રાજાનું બીજુ નામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy