SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ધટોત્કચ ૧૯૧ ઘટોત્કચ ઘટોત્કચ હમેશ પિતાની મા પાસે જ રહેતા. વિશાળ હતી. એના રથને આઠ પૈડાં રાખવાં પડતાં પાંડવો પાસે નહેતે રહેતે. એ મોટો થયે એટલે અને ખેંચવાને માટે સો ઘડા જોડવા પડતા. એની હિડિંબાએ એને ગુપ્ત થવાની, ગુપ્ત જાણુવાની, ધજા ઉપર ગીધ પક્ષીનું ચિત્ર હતું. યુદ્ધ સમયે મરછમાં આવે ત્યારે અને મરછમાં આવે તેવડું એ પિતાના હાથમાં પૌલત્ય નામનું ધનુષ્ય ધારણ સ્વરૂપ ધારણ કરવાની, એમ અનેક રાક્ષસી વિદ્યા કરતે, વિરૂપાક્ષ નામને રાક્ષસ એને સારથિ હતા. શીખવી હતી. આ સિવાય કોઈપણ પિતાનું સ્મરણ | ભાર૦ દ્રોણ૦ અ૦ ૨૩. કરે ત્યાં તત્કાળ પ્રકટ થવાની વિદ્યા પણ શીખવી ભીષ્મ રણમાં પડયા, દ્રોણાચાર્યે યુદ્ધને આરંભ હતી. એક વખત જયારે પાંડવો વનવાસમાં હતા કર્યો, તેમાં જયદ્રથ મરણ પામ્યો. એથી દુર્યોધનને ત્યારે તીર્થયાત્રા કરતાં તેમને હિમાલયના ગંદમાદન ઘણે સંતાપ થયે, અને દ્રોણાચાર્ય સંબંધે કાંઈ શિખર ઉપર ચઢવાનો પ્રસંગ આવ્યો. ચઢતાં વધતું ઓછું છે. આ ઉપરથી દ્રોણચાર્યો ચઢતાં, ભીમસેન સિવાય, દ્રૌપદી અને સઘળા રાત્રિયુદ્ધને પ્રસંગે ઉપસ્થિત કર્યો અને જબરું યુદ્ધ પાંડવો તેમ જ બધા ઋષિઓ એટલા થાકી ગયા કર્યું. તેમાં કશું જબરું યુદ્ધ કરતો હતો તે જોઈને કે તેમનાથી એક ડગલું આગળ ભરાય નહિ. ભીમ અર્જુન કર્ણ ઉપર ધસવાની ચળવળ કરતો હતો. સેને ધાર્યું હેત તે સઘળા પાંડવોને તે ઉપાડી કૃષ્ણ અર્જુનને જતે રાક અને કહ્યું કે જ્યાં શક્ત, પણ બધા ઋષિઓ વગેરેને તેનાથી પણ સુધી કર્ણની પાસે ઇંદ્ર આપેલી વાસવીશક્તિ છે ઉપાડાય તેમ નહોતું, તેથી ભીમસેને ઘટોત્કચને ત્યાં સુધી તારે એની સામા થવું નિર્ભય નથી. યાદ કર્યો. સંભારતાં જ તે તત્કાળ પ્રકટ થયે અને બધાને એક જ ખેપે ઊંચકીને એક ક્ષણમાં માટે હું કહું છું તે સાંભળ. એમ કહીને એની પર્વત પર નરનારાયણના આશ્રમમાં મૂક્યાં ! | ભાર૦ પાસે ઘટેકચને બેલાવડાવ્યું. એ આવ્યું એટલે વન અ૦ ૧૪૫. કૃષ્ણ કહ્યું કે કર્ણની જોડે તું જ યુદ્ધ કર. આ ઘટોત્કચની બીજી ચમત્કારી વાત મળે છે કે, રાત્રિયુદ્ધ છે અને નિશાચર સ્વભાવ વડે એની સાથે બળરામને વત્સલી નામે કન્યા હતી, એનું સગપણ યુદ્ધ કરવાનું તને બળ છે, એટલું બીજાને નથી. અભિમન્યુ સાથે કર્યું હતું. પણ પાંડવો રાજ્યભ્રષ્ટ કૃષ્ણની આજ્ઞા માન્ય કરીને ઘટોત્કચ તત્કાળ થયા એટલે દુર્યોધને પોતાના પુત્ર લક્ષમણ જેડે કર્ણની સામે ગયા અને એવું વિલક્ષણ રીતે યુદ્ધ એનાં લગ્ન કરવાની ખટપટ કરી અને શકુનિ સાથે કર્યું કે કર્ણને લાગ્યું કે હવે મરવા વારો આવ્યો. બળરામને કહેવડાવ્યું. બળરામે તે કબૂલ કર્યું એટલે હવે શું કરવું, આ શી રીતે મરે, એમ ઘડભાંજ મોટા ઠાઠમાઠ સાથે જાન લઈને લક્ષમણુને પરણા- કરતા હતા. અલંબુષ નામના દુર્યોધન પક્ષના એક વવા દુર્યોધન દ્વારકા ગયે. આ સંબંધે અભિમન્યુએ રાક્ષસને દુર્યોધને ઘટત્કચની સાથે લઢવા પ્રેર્યો હતે. ઘટોત્કચને વાત કરી કે આ કન્યાને વિવાહ તો આ અલંબુ ભારે જબરે લડવૈયે હતો, છતાં મારી સાથે થયા હતા, પણ આવી ખટપટથી તે ઘટત્કચે એને મારી નાખ્યું અને એનું માથું ફેક થઈ, દુર્યોધનને ત્યાં આ લગ્ન થાય છે. આ કાપી, પિતાના હાથમાં લઈ દુર્યોધન સામે જઈ, ઉપરથી ઘટોત્કચ અભિમન્યુને દ્વારકા લઈ ગયે રિપળ ન વયે ગાનમ્ કહીને આલંખુષનું અને કૃષ્ણની અનુમતિ લઈને કૌરવોની દુર્દશા માથું એની સામે મૂક્યું. હવે કર્ણનું માથું લઈને કરી વત્સલાને અભિમન્યુ સાથે પરણાવી. (જૈમિનિ- આપની પાસે મળવા આવું છું, આવું વ્યંગમાં કૃત ભારત વનપર્વ) કહીને પાછો ફર્યો. આ જ્યારે કણે દીઠું અને મહાભારતના યુદ્ધમાં એ પાંડવપક્ષે લઢ હતા. સાંભળ્યું, ત્યારે તો એના મનમાં બિલકુલ શંકા એની આકૃતિ સ્વાભાવિક જ ઘણું ભયંકર અને રહી નહિ કે આ મને મારશે જ. આથી ભયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy