SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કોલ ૧૦ કાલગૌતમ કાલ (૧) મૃત્યુને અભિમાની દેવ-કાળ. એને સર્પ, કાલકૂટ (૨) મગધ દેશમાં એક સામાન્ય પર્વત બ્રાહ્મણ, પારધી અને મૃત્યુની સાથે સંવાદ થયે કાલકૂટ (૩) સમુદ્રમથન કાળે નીકળેલું દુર્ધર વિષ. હતો. ( ભારઅનુ. ૧૭૦. કાલકેતુ અસુરવિશેષ. એકવીર નામના હૈહય રાજાએ કાલ (૨) ઘુવી નામના વસુના પુત્રનું નામ એને માર્યો હતો. કાલ (૩) એ નામના એક ઋષિ કાલકેય (૧) કશ્યપ ઋષિની સ્ત્રી કાળાને પુત્ર અને કાલ (૪) એક અસુર (મહિષાસુર શબ્દ જુઓ.) તેના વંશજ, એ વૃત્રાસુરના બળે દેવોની સાથે કાલ (૫) એ નામને એક યોદ્દો (કુશીલ શબ્દ લઢતા હતા. પછી જ્યારે ઇન્દ્ર વૃત્રાસુરને માર્યો જુઓ.) કાલ (૬) એ નામને એક પર્વત | વા. રા. તે વખતે આ બધા સમુદ્રમાં સંતાઈ રહ્યા. દહાડે કિષ્કિધારા સ૦ ૪૩. સમુદ્રમાં સંતાઈ રહે અને રાત્રે બહાર નીકળી મુનિઓને ખાઈ જાય. ચ્યવન ઋષિના આશ્રમમાં કાલષ્ઠ રુદ્રગણ વિશેષ. રહેનાર સે, અને ભરદ્વાજને આશ્રયે રહેનારા વીસ, કાલવૃક્ષીયમુનિ આ મુનિની પાસે ભૂત, ભવિષ્ય એમ અસંખ્ય ઋષિઓને ખાધા. તેણે કરીને અને વર્તમાન જાણનારું એક પક્ષી હતું. એક ઉર્વરિત ઋષિ ભય પામીને ગુહામાં સંતાઈ રહ્યા. વખત એ પતે ફરતા ફરતા કેસળ દેશના ક્ષેમ પણ આમને ઉપદ્રવ શાન્ત પડશે નહિ. યજ્ઞદશ રાજાને ત્યાં આવી ચઢયા. એમના પક્ષીમાં યાગાદિ ક્રિયાઓ અટકી પડી. ઈદ્રને મે ખરે કરીને આ ગુણ છે, એ જાણ્યું એટલે રાજાએ મુનિને બધા ઋષિએ બ્રહ્મદેવને શરણે ગયા. તેમણે કહ્યું પૂછયું કે મારા મંત્રીઓ મારા વિષે કે ભાવ કે તમે બધા અગત્ય ઋષિ પાસે જાઓ. બધાએ રાખે છે, એ આપના પક્ષી પાસે કહેવડાવે. અગત્ય ઋષિ પાસે જઈને કાલકેયના આપેલા પક્ષીએ એક મંત્રીની હકીકત કહી અને બીજાની ત્રાસનું વર્ણન કર્યું. તેમણે બધાને અભય આપીને બીજે દિવસે કહીશ એમ કહ્યું. પક્ષી ખરેખરી પોતે સમુદ્રતીરે ગયા અને પિતાના તબળ હકીકત કહે છે, એ જોઈને બાકીના મંત્રીઓએ વડે સમુદ્રનું આચમન કર્યું. સમુદ્રની સાથે જ રાત્રે પક્ષીને મારી નાખ્યું. આ ઉપરથી રાજાએ બધા કાલકે ઋષિના ઉદરમાં ગયા અને ત્યાં જ ધાર્યું કે આ સઘળા મંત્રીએ મારું અનિષ્ટ ઈચ્છ મરણ પામ્યા. ભાર૦ વન- અ. ૧૦૨–૧૦૫. નારા છે એમાં સંશય નથી. પછી મુનિની સહાયતા કલકેય (૨) મારીચ નામના અસુરની સ્ત્રી કાલકાના વડે સઘળાઓને યોગ્ય શાસન કરીને સુખી થયો. છોકરા. એમને કાલખંજ પણ કહ્યા છે. એ ભા, શાંતિ અ૦ ૧૦૧ સઘળા હિરપુરમાં રહેતા અને ઈદ્રને ભારે ત્રાસ કાલકા વૈશ્વાનર દાનવની કન્યા અને મારીચ નામના આપતા હતા. પરંતુ ઈદ્ર એમને કાંઈ કરી શકતે અસુરની સ્ત્રી. નહેતો. પછી દ્વાપરયુગના સમાપ્તિકાળમાં કાલકામ એક વિશ્વદેવ પાંડુપુત્ર અર્જુન સ્વર્ગમાં ગયો હતો તે વખતે કાલકામુક-કામુક ખર રાક્ષસના બાર અમાત્યમાંને ઈ એને આ કાતકેયને જીતવા મોકલે. અર્જુનનું એક (ખર શબ્દ જુએ.) અને એમનું ઘણું કાળ પર્યત યુદ્ધ થયું. છેવટે કાલકાલ મહાદેવ એ બધા, તેમ જ પૌલેમ અજુનને હાથે મરણ કાલકાક્ષ ગરુડે મારે એક અસુર પામ્યા. / ભાર વનઅ. ૧૭૩ કાલકીતિ ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક કાલાટિ નૈમિષારણ્યમાંનું તીર્થવિશેષ રાજ કાલકૂટ ભારતવષય ઉત્તર આનર્તની ઉત્તરે આવેલો કાલખ જ બેની સત્તાવાળા કાલકેનું બીજું નામ દેશી ભાર૦ સભા અ૦ ૨૬ કાલગૌતમ એક ઋષિ (૧ બ્રહ્મદર શબ્દ જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy