SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ષક ૧૧૩ કર્ણ કર્ષક (૨) ભારતવષય ભરતખંડને એક દેશ મલદ કુળના સકર્મી અથવા સત્યકર્માના અધિરથ નામના દેશને લગત છે. | ભારા બા સ૦ ૨૪. પૂર્વે પુત્રના જોવામાં આવી. એણે એ પેટી લીધી અને ત્યાં કરંભ નામને રાજા હતો. પરંતુ પાંડવોના એમાં શું હશે તે જોવા ઉઘાડી. માંહી સુંદર સમયમાં જરાસંઘના પ્રધાન હંસ અને ડિંભક બાળક દૃષ્ટિએ પડયું. આ અધિરથ તે વેળા સંતતિ નામના બે સહોદરે ત્યાં રાજ્ય કરતા હતા, રહિત હોવાથી આ બાળકને જોઈને એને ઘરે વૃદ્ધશર્મા રાજા અને તેને પુત્ર દંતવક્ર એને જ જ આનંદ થયો. એ બાળકને પોતાને ઘેર લઈ ખોળે લીધેલા પુત્રો હતા (મલદ શબ્દ જુઓ.) ગયે અને તેને પોતાની રાધા નામની સ્ત્રીને આપે. કરેણુપાલિ ગૌતમાંગિરસ માલિકામાંને ઋષિ. રાધાને પણ પરમ હર્ષ થયું. એણે પોતાના પતિ (૩ અંગિરા શબ્દ જુઓ) પાસે એને નાળ વધેરાવી તેનું જાતકર્મ કરાવ્યું કરેણુમતી પાંપુત્ર નકુલની સ્ત્રી. શિશુપાળની અને એ પુત્રનું નામ વસુષેણુ પાડ્યું. | ભાર૦ કન્યા. એના પુત્રનું નામ નિમિત્ર. વન અ૦ ૩૦૯.૦ દિવસે દિવસે વસુષેણ માટે કકખંડ ભારતવર્ષીય દેશ.ભાર૦ વન અ૦ ૨૫૪. થતો હતો. રાધાને પોતાને ત્યાર પછી પુત્ર થયો, ક૨ સર્પવિશેષ. / ભા૨૦ આ૦ ૩૫-૧૬, એનું નામ રાધેય પાડયું હતું. ધાર્તરાષ્ટ્ર અને કર્કોટ (કર્કોટક શબ્દ જુઓ.) ભાર મૌસલ૦ ૦ ૪. પાંડવો દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યાને અભ્યાસ કરતા કર્કોટક મગ નામને સૂર્યની સાથે પિષ મહિનામાં હતા. ત્યાં બીજા પણ દેશદેશના રાજપુત્રે અભ્યાસ સંચાર કરનાર નાગવિશેષ. | ભાગ ૧૨-૧૧-૪ર કરવા જાય છે, એ અધિરથે જાણ્યું એટલે તેણે કર્કોટક (૨) કદ્ર પુત્ર એક નાગ. એ નારદના શાપને ઉમ્મરે મોટા થયેલા વસુષેણ અને રાધેયને પણ લીધે દવમાં બળતો હતો તેમાંથી નળ રાજાએ બહાર દ્રોણાચાર્ય પાસે અભ્યાસ સારુ મૂક્યા. પિતાના કાઢી એને ઉગાર્યો હતો. એના ઉપકારમાં એણે ભાઈ સાથે અભ્યાસ કરતાં કરતાં વસુષેણ અજુનનળને દંશ કરીને કેવળ વિરૂપ બનાવી દીધા હતા. ની હારને થઈ પડે. અર્જુન જે જે અસ્ત્ર, જેવી કલિથી એને પીડા ન થાય અને વનવાસમાં એને જેવી રીતે વાપરે તે તે અસ્ત્ર એ પણ વાપરે અને કેઈ ઓળખે નહિ એ હેતું હતું. વનવાસ પૂરો સમયે સમયે અર્જુન કરતાં વિશેષતા પણ બતાવે. થતાં નળનું રૂપ પૂર્વવત કરીને એ સ્વસ્થાને આમ થવાથી એ અને અર્જુન બને વચ્ચે વિરોધ ચાલ્યો ગયે હતે. (અનલ શબ્દ જુઓ.) ઉત્પન્ન થયો. આથી દુર્યોધનને આનંદ થયે અને કર્કોટક (૩) ભારતવર્ષીય દેશ. / ભાર૦ ભીષ્મ. તેણે વસુષેણ ઉપર અત્યંત મમતા બતાવવા માંડી. અ૦ ૯૦, વસુષેણ પણ દુર્યોધન ઉપર મમતા રાખતા એટલે કર્ણ વસુદેવની બહેન પૃથા – જેનું નામ કુંતી પણ દુર્યોધને એને પોતાના આશ્રયમાં લીધે. હતું –તની કુખે સૂર્યના મંત્રપ્રભાવથી, એ જ્યારે કેટલેક કાળે યુદ્ધ પ્રસંગવશાત વસુષેણને જરાકૌમાર અવસ્થામાં હતી ત્યારે થયેલે પુત્ર. | સંઘ સાથે સ્નેહભાવ થયો. આ વાત જાણું એટલે ભાર, આદિ અ૦ ૧૧૧, એના જન્મ વખતે સમય ઉપર આ આપણને વિશેષ ઉપયોગી થઈ કુંતીનું લગ્ન થયું નહતું, એથી એને ઘણું જ પડશે ધારી દુર્યોધને વસુષેણને અંગદેશનું આધિલજજા આવી અને થયેલા આ પુત્રનું નાળ છેદન પત્ય આપ્યું. [ ભાર આ૦ આદિ ૧૩૬.૦ વસુકર્યા વગર એક પેટીમાં મૂકી અશ્વનદીમાં તરતી Bણ જબરે સૂર્યોપાસક હતા, અને સૂર્યના મંત્ર મૂકી. (કુંતી શબ્દ જુઓ.) નદીના પ્રવાહમાં તરતી પ્રભાવે જ જન્મ્યો હતો, તેથી સૂર્ય એના ઉપર પેટી જતી હતી તેવામાં, યયાતિના પુત્ર અનુરાજાના પુત્ર પ્રમાણે ભાવ રાખતે. એક વખત બ્રાહ્મણનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy