SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫૮૦ નીલલેશી ૧૩૫૮૧ ૧૩૫૮૨ કાપોતલેશી તેજોલેશી ૧૩૫૮૪ પદ્મલેશી ૧૩૫૮૫ શુક્લલેશી અલેશી ૧૩૫૮૬ ૧૩૫૮૭ અંડજ ૧૩૫૮૮ પોતજ ૧૩૫૮૯ જરાયુજ ૧૩૫૮૩ લેશ્યા ૧૩૫૯૦ સ્વેદજ ૧૩૫૯૧ રસજ ૧૩૫૯૨ સંમૂન ૧૩૫૯૩ ૧૩૫૯૪ ૧૩૫૯૫ વિકલેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય ૧૩૫૯૬ ૧૩૫૯૭ અસંજ્ઞી પંચેન્દ્રિય ૧૩૫૯૮ જલચર ૧૩૫૯૯ સ્થલચર ૧૩૬૦૦ નભશ્ચર ૧૩૬૦૨ ૧૩૬૦૩ ૧૩૬૦૪ ૧૩૬૦૫ ઉદ્ભિજ ઉપપાત દેવો ૧૩૬૦૧ પર્યાપ્ત Jain Education International * ૪૯૭ ** નીલ લેશ્યાવાળા જીવ, જાંબુનાં ઝાડની મોટી ડાળીઓ કાપીએ એમ કંઇક ઓછા ક્રૂર પરિણામવાળા મન-વચન-કાયારૂપ યોગોની પ્રવૃત્તિ કષાયોથી અનુરંજિત થાય છે તે લેશ્યા. શરીરનો વર્ણ તે દ્રવ્યલેશ્યા અને કષાયોથી અનુરંજિત-રંગાયેલી યોગની પ્રવૃત્તિ તે ભાવલેશ્યા. પહેલી ૩ અશુભ અને પછીની ૩ શુભ લેશ્યા છે. કપોત લેશ્યાવાળા જીવ, જાંબુનાં ઝાડની નાની ડાળીઓ કાપીએ એટલે થોડાક ક્રૂર પરિણામવાળા તેજોલેશ્યાવાળા પિત્તલેશી જીવ, જાંબુનાં ઝુમખાં જ લઇએ એટલે કંઇક સારાં પરિણામવાળા પદ્મલેશ્યાવાળા, જાંબુનાં ફળ જ તોડીએ એટલે વધુ સારાં પરિણામવાળા શુક્લલેશ્યાવાળા, નીચે પડેલાં જાંબુ જ ખાઇએ એટલે શ્રેષ્ઠ પરિણામવાળા લેશ્યા વિનાના, એકે લેશ્યા ન હોય તેવા, ૧૪મા ગુણસ્થાનકવાળા ઇંડા તરીકે જન્મે તે જીવ. સર્પ, ગરોળી, ચંદન ઘો, પક્ષી વગેરે જન્મતાં જ ચાલવા-ફરવા માંડે, આવરણ વગર ઉત્પન્ન થાય. હાથી, સસલાં. જાળની જેમ માંસ તથા લોહીના વસ્ત્રાકાર આવરણને જરાયુ-ઓર કહે છે. જરાયુથી આચ્છાદિત થઇને-વીંટળાઇને જન્મે તે. મનુષ્ય, ગાય, ભેંસ વગેરે પરસેવામાં જન્મે તે, જૂ ચલિત રસમાં ઉત્પન્ન થતા જીવ નર-માદાના સંયોગ વિના ઉત્પન્ન થતા જીવ ભૂમિ ફોડીને જમીનમાંથી ઉત્પન્ન થતા જીવ વિશિષ્ટ શય્યામાં ગર્ભના દુઃખના અનુભવ વિના યુવાવસ્થા સાથે અંતર્મુહૂર્તમાં જન્મે તે. નારકો ગોખલા-કુંભિમાં અતિશય કષ્ટ સાથે યુવાવસ્થામાં જ અંતર્મુહૂર્તમાં જન્મે તે વિત+રૂન્દ્રિય । બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવ વિશિષ્ટ મનવાળા ૫ ઇન્દ્રિયવાળા જીવ વિશિષ્ટ મન વિનાના ૫ ઇન્દ્રિયવાળા જીવ પાણીમાં રહેનાર જીવ, માછલી, મગર વગેરે જમીન પર રહેનાર જીવ ખેચર, આકાશમાં ઉડનારાં પંખી, રુંવાટાની પાંખવાળાં કબૂતર-ચકલાં વગેરે. ચામડાની પાંખવાળાં ચામાચીડિયાં, વાગોલ, છીપાં પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરે તેવા જીવ. પર્યાપ્તિ એટલે સંસારી જીવને શરીરધારી તરીકે જીવવાની જીવનશક્તિ. પર્યાપ્તિ ૬ – આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના મરે તે જીવ નિગોદમાંથી બહાર આવ્યા છે, વ્યવહારમાં આવ્યા છે તેવા જીવ અપર્યાપ્ત સંવ્યવહારિક અસંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ જે કદી ત્રસપણું પામીને વ્યવહારમાં આવ્યા નથી તેવા જીવ છતા ભાવના ભેદ અનેક ભેદ, હાજર હોય તે ભાવના - પ્રગટ ભાવના પ્રકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy