SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૨૬ :: ૧૧૭૨૮ ૧૧૭૨૯ ૧૧૭૩૦ >< ૧૧૭૩૧ ૧૧૭૩૨ ૧૧૭૩૩ ૧૧૭૩૪ અષ્ટમી ૧૧૭૩૫ ચતુર્દશી ૧૧૭૩૬ પર્વતિથિ ૧૧૭૩૭ ૧૧૭૩૮ પૃ.૫૫ ૧૧૭૩૯ ૧૧૭૪૧ ૧૧૭૪૨ ૧૧૭૪૩ તવત્ મુજબ તત્+વત્ । તે આત્મબલાધીનતા આત્મબળને અધીન થવું, વશ થવું, આત્માની બળજબરી ૐ શાંતિઃ હવે કંઇ કહેવાનું નથી, કહેવાનું બાકી નથી એવા અર્થમાં પત્રાંક ૯૪૩ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને પ્રધાન ૧૧૭૪૦ ત્રિભોવન ૧૧૭૪૪ ૧૧૭૪૫ ૧૧૭૪૬ ૧૧૭૪૭ ૧૧૭૪૮ ૧૧૭૪૯ સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય સુનિયમિત સુશીલ પત્રાંક ૯૪૪ કીલાભાઇ ભૂંડું કરવામાં નિવૃત્તિ પરાયણતા પત્રાંક ૯૪૫ શ્રી પર્યુષણ આરાધના પ્ર+ધા। મુખ્ય પોતાના આત્માની શક્તિ, પોતાનું બળ છુપાવ્યા વિના આઠમ ચૌદશ આઠમ, ચૌદશ, પૂનમ-અમાસ (પાખી)નો દિવસ સારી રીતે નિયમપૂર્વક, શ્રેષ્ઠ નિયમપૂર્વક સદાચરણ, સારિત્ર, ખાનદાની Jain Education International તા.૧૦-૮-૧૯૦૦ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને તા.૨૦-૮-૧૯૦૦ શ્રી કીલાભાઇ ગુલાબચંદભાઇ, ખંભાતના મુમુક્ષુ, ખંભાતમાં વિ.સં.૧૯૪૭ માં કૃપાળુદેવનાં દર્શન, વિ.સં.૧૯૪૮માં આણંદમાં શા.પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં સત્સંગમાં વગર પૂ૨ે બધા પ્રશ્નનું સમાધાન પામનાર શ્રી ત્રિભોવનભાઇ માણેકચંદભાઇ, ખંભાતના મુમુક્ષુ, વિ.સં.૧૯૪૬માં કૃપાળદેવનો સમાગમ મુંબઇમાં, પત્રાંક ૧૦૫ વાળા ‘મહાવીરના બોધને પાત્ર કોણ ?’ નાં ૧૦ વચન આપ્યાં. એ જ વર્ષે ખંભાતમાં સમાગમમાં જ્યોતિષનો મોહ ઓછો કરાવ્યો. વિ.સં.૧૯૪૭નાં બેસતાં વર્ષે તેમના ભાઇ છોટાલાલભાઇને ત્યાં, અને વિ.સં.૧૯૫૨માં શ્રી રાળજમાં પર્યુષણ પર્વ અને ૧૮ દિવસ, કાવિઠામાં વિ.સં.૧૯૪૯ માં કંસારી ગામમાં, વિ.સં. ૧૯૫૧ માં ઉંદેલ ગામમાં કૃપાળુદેવના બોધનો લાભ લેનારા બડભાગી. ખરાબ, બૂરું, ગંદું, અકલ્યાણ કરવામાં, કપટ કરવામાં નિવૃત્તિ માટેની તત્પરતા, નિવૃત્તિમાં તન્મયતા, તૈયારી તા.૨૦-૮-૧૯૦૦ કોને પરિવત્ । પરિ+ઙણ્ । પર્યુષણ પર્વનું બહુમાનપણું સૂચવવા વર્ષમાં ઓછામાં ઓછા ૮-૧૦ દિવસ માટે કરાતી આત્માની આરાધના. જે.આમ્નાય શ્રાવણ વદ ૧૨-૧૩ થી ભાદરવા સુદ ૪-૫ અને દિગ.આમ્નાય ભાદરવા સુદ ૫ થી ભાદરવા સુદ ૧૪ એમ ૧૦ દિવસ ગણે છે પ્રભાતે પ્ર+ભા । પ્રાતઃકાળે, પરોઢે ઉપશાંત વ્રત કષાયનું ઉપશમન, વૃત્તિઓ શાંત કરવા, સમતા ભાવ રાખવા સામાયિક વ્રત બે ઘડીથી ચાર ઘડી સુધી ૪૮ મિનિટ કે ૯૬ મિનિટ સુધી પદ્મનંદિ’ શ્રુત શ્રી પદ્મનંદિ મુનિ વિરચિત ‘પદ્મનંદિ પંચવિંશતિ’ શાસ્ત્ર દિવસના મધ્ય ભાગમાં, બપોરે મધ્યાહ્ને ‘સુદૃષ્ટિતરંગિણી' ‘કર્મગ્રંથ' સમજવા પંડિત ખૂબચંદજી કૃત ગ્રંથ, ભાષા ઢૂંઢારી (જૂની હિન્દી) વિ.સં.૧૮૩૮માં કવિ ટેકચંદજીએ વનિકા લખી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy