SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૦૮ :: ૧૧૩૩૧ ૧૧૩૩૨ ૧૧૩૩૨ ૧૧૩૩૩ ૧૧૩૪૦ ૧૧૩૩૪ ૧૧૩૩૫ ૧૧૩૩૬ બે વિભાગે ૧૧૩૩૭ સહેજ માત્ર ૧૧૩૩૮ શ્રેયસ્કર ૧૧૩૩૯ પૂર્ણિમા ૧૧૩૪૧ ૧૧૩૪૨ પૃ.૬૩૪ ૧૧૩૪૩ ૧૧૩૪૪ >< ૧૧૩૪૫ ૧૧૩૪૬ ૧૧૩૪૭ ૧૧૩૪૮ ૧૧૩૪૯ >< ૧૧૩૫૦ ૧૧૩૫૧ ચર્ચાપત્ર સુજ્ઞ ૧૧૩૫૨ ૧૧૩૫૩ ૧૧૩૫૪ ॐ યથાવિનય પત્રાંક ૮૦૦ ભગવત્ આજ્ઞા સંરક્ષણ પત્રાંક ૮૦૧ મોરબી વર્ષાયોગ યોગવાઇ છાપામાં આવેલો ચર્ચા-વિવેચન કરતો પત્ર-લખાણ સુ+જ્ઞા । ચતુર, વિદ્વાન, સમજુ, ડાહ્યા, શાણા; અત્રે શ્રી નેમિવિજયજી અને શ્રી આનંદસાગરજી મુનિ લિખિતંગ વીતરાગ પત્રાંક ૮૦૪ કિસનદાસજી ક્રિયાકોશ સુગમ ભાષામાં નિબંધ રાજનગર વિનય પ્રમાણે મુનિશ્રી લલ્લુજીને તા.૧૫-૫-૧૮૯૯ ભગ=ઐશ્વર્ય, યશ, શ્રી, જ્ઞાન, વીર્ય, વૈરાગ્ય ઃ જેમાં છે તે ભગવાનની આજ્ઞા સમ્+રમ્ । સારી રીતે રક્ષણ, બધી રીતે પાલન Jain Education International બે ભાગમાં સહખ઼ । માત્ર સ્વાભાવિકતાથી; માત્ર થોડું કલ્યાણકારી પૂનમ, ગુજરાતી મહિનાના શુક્લ પક્ષ સુદ-અજવાળિયાનો ૧૫મો દિવસ મુનિશ્રી લલ્લુજીને તા.૧૬-૫-૧૮૯૯ શ્રી વવાણિયા તીર્થથી ૩૫ કિ.મી., શ્રી રાજકોટ તીર્થથી ૬૮-૭૦ કિ.મી. દૂરનું ગામ, જ્યાં એપ્રિલ ઇ.સ.૧૮૮૪ માં શ્રી વિનયચંદ્ર પોપટલાલ દફ્તરીનાં મકાનના ૨ જા માળે ‘મોક્ષમાળા’ રચી; નજીકની દફ્તરી શેરીમાં ૪ ફેરા ફરી ભવના ફેરા ટાળી દીધા ! જે સમ્રુતની જિજ્ઞાસા છે તે શ્રી પદ્મનંદિ મુનિ વિરચિત પદ્મનંદિ પંચવિંશતિ' શાસ્ત્ર વીર્ય શક્તિ, બળ, વીરતા, સામર્થ્ય પત્રાંક ૮૦૨ ચાતુર્માસ-ચોમાસું રહેવાનો-કરવાનો યોગ યુન્ । જોગવાઇ, જોગ ગૃહવાસ સહર્તન ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર ન્યાય-નીતિપૂર્વક આજીવિકા ચલાવવી સાધ્ય કરવો સાધ્ । પાળવો, સાધના કરવી પત્રાંક ૮૦૩ નિદિધ્યાસન શ્રી મનસુખભાઈ દેવસીભાઈને તા.૧૬-૫-૧૮૯૯ ગૃહ+વત્ । ગૃહાશ્રમમાં રહેવાનું, ઘરમાં રહેવાનું, ઘર, કુટુંબની વચ્ચે રહેવું સ+વૃત્। સર્તન, શુભ આચરણ-વ્યવહાર મુનિશ્રી લલ્લુજીને નિ+થૈ । અખંડ ચિંતવન તા.૩૦-૫-૧૮૯૯ શ્રી સુખલાલભાઈ છગનભાઈને તા.૩-૬-૧૮૯૯ વિક્રમના ૧૮મા સૈકામાં રાજસ્થાન (સાંગાનેર)ના ખંડેલવાલ જૈન, ‘ક્રિયાકોશ’ ગ્રંથના કર્તા વિ.સં.૧૭૮૪ માં શ્રી કિસનદાસજી ખંડેલવાલ રચિત શ્રાવકાચાર સંબંધી ૧૭ વિવિધ છંદ અને ૧૯૩૫ ગાથાનો પદ્યાત્મક ગ્રંથ સહેલાઇથી સમજાય તેવી ભાષામાં, સરળ ભાષામાં નિ+વન્ત્। સંક્ષિપ્ત સ્વરૂપમાં એકાગ્ર અને સુશ્લિષ્ટ રીતે લખાયેલી ગદ્યરચના અમદાવાદ રાજનગર દહેરાસરજીમાં પ્રભુશ્રીજીને કરેલો ઉપદેશ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy