SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૪૮ ] ૧૦૮૪૯ ૧૦૮૫૦ ૧૦૮૫૧ પરમોત્કૃષ્ટ સંયમ સૌથી શ્રેષ્ઠ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, અયોગી સ્વભાવ વિ+ટર્ । મુશ્કેલ, દુર્ગમ; ભયંકર; વિસ્તૃત; કદરૂપું ૧૦૮૫૨ વિકટ X શ્રી ત્રંબકલાલ સૌભાગ્યભાઈને એકત્વ ભાવના તા.૧૨-૮-૧૮૯૦ અભેદ ભાવના, એકતા ભાવ, પરાભક્તિ, અભિન્ન ભાવના પત્રાંક ૭૯૧ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૧૨-૮-૧૮૯૭ દીર્ઘકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓ પત્રાંક ૭૯૨ મુનિશ્રી લલ્લુજીને ‘મોક્ષમાર્ગપ્રકાશ’વિ.સં.૧૭૭૬-૧૮૨૪ દરમ્યાન રાજસ્થાનમાં જયપુરમાં ખંડેલવાલ જાતિમાં જન્મેલા, સંસ્કૃત-પ્રાકૃત-હિન્દી-કન્નડ ભાષાના જ્ઞાતા, ‘ગોમ્મટસાર પૂજા’, અનેક પદ્યના રચયિતા, ‘ગોમ્મટસાર’, ‘લબ્ધિસાર’, ‘ક્ષપણાસાર' જેવા ગહન શાસ્ત્રોની ટીકાઓ લખીને ભેગી કરીને ‘સમ્યજ્ઞાનચંદ્રિકા’ નામ આપનારા, ૧૬ પાનાના પત્ર ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’થી સુપ્રસિદ્ધ પંડિત ટોડરમલજી રચિત ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથ, અપૂર્ણ રહ્યો હોવા છતાં ઘણું જૈન સાહિત્ય સમાવતો અપૂર્વ ગ્રંથ, તેમાં ૯ અધિકાર છે. ૧૦૮૫૩ ૧૦૮૫૪ ૧૦૮૫૫ પોષણ ૧૦૮૫૯ ૧૦૮૬૦ ૧૦૮૬૧ [] ૧૦૮૬૨ પત્રાંક ૭૯૩ અભક્ષ્ય આહાર બીજા રૂપમાં ૧૦૮૬૩ ૧૦૮૬૪ ૧૦૮૬૫ પૃ.૬૧૦ ૧૦૮૫૬ ૧૦૮૫૭ પ્રબળ ૧૦૮૫૮ પત્રાંક ૭૯૪ મનસુખ પત્રાંક ૭૯૫ ઉપાસના સદાચાર પત્રાંક ૭૯૬ ‘મોહમુગર’ પત્રાંક ૭૯૦ ચૂકશો નહીં લહેરાભાઇ મગન Jain Education International કેવલી સમુદ્ઘાત કરનારા કેવલી ભગવંતો :: ૩૮૯ :: ન ખાવા યોગ્ય ખોરાક, આહાર બીજા અર્થમાં-રીતમાં-આકારમાં, જુદી રીતે પુ। પુષ્ટિ શ્રી મણિલાલ સોભાગ્યભાઈને તા.૧૨-૮-૧૮૯૦ શ્રી ત્રંબકલાલ સોભાગ્યભાઈને ભૂલશો નહીં શ્રી લહેરાભાઇ અમરશીભાઇ નામના સાયલાના મુમુક્ષુ લીંબડીના મુમુક્ષુ શ્રી મગનભાઇ ખીમચંદભાઇ For Private & Personal Use Only તા.૧૩-૮-૧૮૯ કૃપાળુદેવે લિખિતંગમાં મૂક્યું છે, પંચ પરમેષ્ઠી રૂપે સહી કરી છે પ્ર+વત્ । બળવાન્ શ્રી મનસુખભાઇ, કૃપાળુદેવના નાના ભાઇ મુનિશ્રી લલ્લુજીને તા.૨૦-૮-૧૮૯૭ ૩૫+ઞસ્ । આરાધના, સેવા, ભક્તિ, સત્પુરુષની ઇચ્છાને અધીન રહેવું સ+આ+વર્। સાત્ત્વિક જીવનવ્યવહાર પરમેષ્ઠીપદ પ્રાપ્તિની પોતે મહોર મારી છે કોને? તા.૨૦-૮-૧૮૯૦ ૭મી સદીમાં થઇ ગયેલા શંકરાચાર્યજી વિરચિત ૩૧ શ્લોકનું સ્તોત્ર. મોહ અર્થાત્ અવિવેક, સંસારમાં આસક્તિ; મુગર એટલે મોગર કે મોટી મોગરી (પ્રાચીન હથિયાર); મોહાદિ શત્રુઓનો ઉપદેશ રૂપી મુગર વડે નાશ કરવાનું સ્તોત્ર. બીજું નામ ‘ચર્પટપંજરિકા સ્તોત્ર'. એટલે કે દેહભાવને મારવાનું સ્તોત્ર. ચર્પટ= થાપટ, ધોલ; પંજરિકા=દેહ. તા.૨૦-૮-૧૮૯ www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy