SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૮૦:: ૧૦૫૮૪ ૧૦૫૮૫ ૧૦૫૮૬ ૧૦૫૮૭ પૃ.૫૯ ૧૦૫૮૮ વીર્યશક્તિ પત્રાંક ૬૮ અવ્યક્તપણે ૧૦૫૮૯ મૈથુનસંજ્ઞા ૧૦૫૯૦ મૂર્છારૂપ ૧૦૫૯૧ વ્યક્ત સ્ખલિત સંકળના પાંચ સમિતિ શ્રી કેશવલાલ નથુભાઈને અપ્રગટપણે, વ્યક્ત ન કરી શકે તે રીતે, અસ્પષ્ટપણે અ+વિ+અસ્ । નર-માદાના સંભોગની સંજ્ઞા મોહરૂપ, પરિગ્રહ વિ+અન્ । પ્રગટ, સ્પષ્ટ, જ્ઞાત ૧૦૫૯૨ જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને આવરણ રૂપ કર્મ ૧૦૫૯૩ અજ્ઞાન ૧૦૫૯૪ દિશાભ્રમરૂપ શ્રી કુંવરજીભાઇ ૧૦૫૯૫ પત્રાંક ૭૬૯ વમે તો નિગ્રંથ પૃ.૫૯૮ ૧૦૬૦૫ ૧૦૫૯૬ ૧૦૫૯૭ અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ઘણો ઘણો લાંબો સમય ૧૦૫૯૮ ૧૦૫૯૯ ૧૦૬૦૦ શ્રાવક ૧૦૬૦૧ ૧૦૬૦૨ ૧૦૬૦૩ > ૧૦૬૦૪ Jain Education International નિગ્રંથિનીઓ સ્વત્। ખડી પડે, ભૂલ થાય, પડી જાય, સ્ખલન પામે, સન્માર્ગથી ભ્રષ્ટ થાય સન્+ત્ । રચના, ગોઠવણ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું, બોલવું, આહારગ્રહણ કરવો, વસ્ત્રાદિનું લેવું-મૂકવું અને શરીરમળનો ત્યાગ-પરઠવવો ઉત્સાહ, બળ શ્રાવિકાઓ અંતરંગ ભાવ જીવઅજીવનું જ્ઞાન પત્રાંક ૭૦૦ નિગ્રંથ પરિભાષા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ, આવરણ ટળવારૂપ દિશાના ભ્રમરૂપ, માર્ગ ખોટો હોવા છતાં સાચો છે એમ વહેમમાં ભાવનગર સ્થિત શેઠ શ્રી કુંવરજીભાઇ આણંદજીભાઇ કાપડિયા શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૫-૪-૧૮૯ વમ્ । ઓકી નાખે-ઊલટી થઇ જાય, પચાવી ન શકે તો, પડી જાય તો તા.૫-૪-૧૮૯ મુનિ, પ પ્રકારે : પુલાક, બકુશ, કુશીલ, સ્નાતક અને નિગ્રંથ ૧. પુલાક ઃ જે ઉત્તર ગુણોથી રહિત હોય, મૂળ ગુણોમાં પણ કોઇ ક્ષેત્ર-કાળમાં અતિચાર લગાડે તથા જેને અલ્પ વિશુદ્ધતા હોય તે નિગ્રંથ ૨. બકુશઃ જે મૂળ ગુણોનું નિર્દોષ પાલન કરે પણ શરીર-ઉપકરણોની શોભાની ઇચ્છા રાખે તે નિગ્રંથ ૩. કુશીલ : ૨ પ્રકાર, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પ્રતિસેવના કુશીલ – મૂળ ગુણની પરિપૂર્ણતા હોય છતાં ઉત્તરગુણમાં કોઇવાર વિરાધના થતી હોય, શરીર-ઉપકરણની પૂર્ણવિરક્તતા ન હોય તે કષાય કુશીલ – સંજ્વલન સિવાય બીજા કષાય જીતી લીધા હોય તે ૪. નિગ્રંથ ઃ જેમનું મોહનીય કર્મ ક્ષીણ થઇ ગયું છે અથવા મોહનીય કર્મના ઉદયનો અભાવ છે તેવા ૧૧-૧૨મા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ૫. સ્નાતક : ઘાતીકર્મોનો નાશ કરનાર કેવળી, ૧૩-૧૪મા ગુણસ્થાનવર્તી સાધ્વીઓ ૧૨ વ્રતધારી, મુમુક્ષુઓ, જ્ઞાનીના વચનના શ્રોતા (ઉપદેશ છાયા પૃ.૭૨૯) ૧૨ વ્રતધારી મુમુક્ષુ બહેનો, સમ્યક્ શ્રદ્ધા-વિવેક-ક્રિયાવાળાં અંતરના ભાવ જડ-ચેતનનું જ્ઞાન, ભેદજ્ઞાન, વિવેક કોને? તા.૫-૪-૧૮૯૭ નિ+પ્ર+પરિ+માણ્ । સર્વજ્ઞની-શાસ્ત્રની-જૈન ભાષા, સાંકેતિક શબ્દ આંટી પડવાથી ગૂંચવણ થવાથી, ઉકેલ ન મળે તેવી પરિસ્થિતિ થવાથી ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy