SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૬૧ :: પત્રાંક ૦૫૩ કોને ? તા.૧૯-૧૦-૧૮૯૬ થી તા.૨૫-૧૦-૧૮૯૦ દરમ્યાન ૧OO૯૩ ઋષભ જિનેશ્વર અમ+f+શું આ અવસર્પિણી કાળના ભરતક્ષેત્રના ૧લા તીર્થકર ૧૦૯૪ પ્રીતમ પ્રી પરમ વહાલા-પ્રિય-પતિ ૧૦૯૫ રીઝયો સાહેબ શ્રદ્ પ્રસન્ન થયેલા સ્વામી ૧૦0૯૬ સાદિ આદિ કે શરૂઆત સહિત ૧OO૯૭ અટળ મ+રત્ના ટળે નહીં-છૂટે નહીં તેવો; બેચેન ન થાય તેવો, સ્થિર ૧0૯૮ પરિહરે પરદા છોડે ૧0૯૯ સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો સ્વ+{ા સ્વરૂપને-પોતાને જાણવાની ઇચ્છાવાળા આત્માઓ પૃ.૫૭૧ ૧૦૧0 યથાખ્યાત ચારિત્ર થા+આ+ા ૫ ચરિત્રમાં સૌથી છેલ્લે અને શ્રેષ્ઠ. આત્મસ્વરૂપ જેમ છે તેમ ખ્યાતિમાં પ્રસિદ્ધિમાં લાવવું-અનુભવવું તે ૧૦૧૦૧ શુદ્ધ નય નિશ્ચય નય ૧૦૧૦૨ ઔપાધિક ભેદ ઉપાધિનો, વિકારનો, પર્યાયનો ભેદ ૧૦૧૦૩ તુલ્ય તુન્ ! સમાન, સરખું ૧૦૧૦૪ નિરાવરણ નિ+મા+વૃ આવરણ વિનાનું, અજ્ઞાનનાં આવરણ રહિત ૧૦૧૦૫ સયોગરૂપ પ્રારબ્ધ મન-વચન-કાયાના યોગ સહિત (દેહધારીપણે) વિચરવાનું પૂર્વકર્મ ૧૦૧૦૬ સ્વરૂપસમવસ્થિત સ્વરૂપસ્થિરતાવાળા, સ્વરૂપસ્થિત, પરિણામની વધઘટ વિનાના ૧૦૧૦૭ પૂર્વ મહાત્માઓ પહેલાં થઈ ગયેલા જ્ઞાનીઓ, શ્રી કુંદકુંદાચાર્યજી– પ્રવચનસાર'ની ૮૦મી ગાથા ૧૦૧૦૮ ૧૦૧૦૯ ના જાણે છે ૧૦૧૧) અરિહંત અરિહંત (ભગવાન)ને, અરિહંતના સ્વરૂપને ૧૦૧૧૧ दव्व દ્રવ્ય ૧૦૧૧૨ गुण ૧૦૧૧૩ पज्जवेहिं य અને પર્યાયથી, અને પર્યાયપણે ૧૦૧૧૪ ૧૦૧૧૫ નિય નિજ, પોતાના ૧૦૧૧૬ अप्पा આત્માને ૧૦૧૧૭ मोहो મોહ ૧૦૧૧૮ ખરેખર, નિશ્ચયથી ૧૦૧૧૯ जाई જાય છે, થાય છે ૧૦૧૨૦ તરૂ તેનો ૧0૧૨૧ નય ૧૦૧૨૨ સાકાર ભગવાન આકાર સહિત ભગવાન, દેહધારી કેવળી ભગવાન, ૪ અઘાતી કર્મસહિત ૧૦૧૨૩ પૂર્વબંધ પૂર્વે-પહેલાં બાંધેલો ૧૦૧૨૪ વેદીને ભોગવીને ૧૦૧૨૫ ક્ષીણ ક્ષય ૧૦૧૨૬ અહંત ભગવાન અરિહંત પ્રભુ, પૂજ્ય, સમ્માનનીય, વીતરાગ પ્રભુ Jain Education International For Private & Personal Use Only ગુણ खल લય www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy