SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૫૪ :: ૯૮૮૯ આ+સ્થા । શ્રદ્ધા, અચળતા, પૂજ્ય બુદ્ધિ દૃશ્। અંતરદર્શન, સમ્યગ્દર્શન ૯૮૯૧ તત્ત્વજ્ઞ ૯૮૯૨ સંશય તન્+જ્ઞા । તત્ત્વજ્ઞાની, દર્શનોનું જ્ઞાન ધરાવનાર, આત્મજ્ઞ, પરમાત્મા સમ્+શી । શંકા, સંદેહ, દહેશત, ભય, શક, અનિશ્ચય વિનમ્રમ્ । ભ્રમ, ભ્રાન્તિ, આશંકા ૯૮૯૩ વિભ્રમ ૯૮૯૪ મોહ મુદ્ । ભ્રાંતિ, મિથ્યા આસક્તિ ૯૮૯૫ નાયે નફ્ । દેખાતું બંધ થઇ ગયે, અ-દર્શને, લોપે, ઉચ્છેદે, ઉન્મૂલને શુદ્ધ ચારિત્ર્ય ૯૮૯૬ ૯૮૯૭ ૯૮૯૮ ૯૮૯૯ મહાન મુનિરાય સ+મિત્ । અભેદ સ્વભાવે, અખંડ સ્વભાવે, સમાન સ્વભાવે પ્ર+વ્રુધ્। ખાસ બોધ-ઉપદેશ આપ્યો મહત્+મુન્ । મોટા મુનિરાજ, સર્વજ્ઞ, કેવળજ્ઞાની મહારાજ શ્રી ધારશીભાઈ કુશળચંદને પત્રાંક ૭૨૫ ચિંતામણિ રત્ન એવો કલ્પિત મણિ જે પાસે હોય તો ધારેલું આપે એવી માન્યતા ફૂટી બદામની કિંમતનું હલકી કિંમતનું, ગણત્રીમાં ન લેવા જેવું નિઃસંદેહ નિસ્+સમ્+વિદ્ । શંકા વિના, ચોક્કસપણે શ્રી કેશવલાલ નથુભાઈને પત્રાંક ૦૨૬ પ્રારબ્ધોદય આગારવાસ પર્યંત ભાગ્યનો ઉદય, કર્મનો ઉદય, નસીબજોગ ગૃહવાસ સુધી, ગૃહસ્થાશ્રમમાં હોય ત્યાં સુધી શ્રી ધારશીભાઈ કુશળચંદને > ૯૯૦૫ z+નિ+યમ્ । અચોક્કસ, અનિયંત્રિત, અનિશ્ચિત, અંકુશ વિનાનું અનારાધકપણું અન્+5+રાધ્ । આરાધક ન હોય તેવા, આરાધન વિનાનું ૯૯૦૬ ૯૯૦૦ બળવીર્ય પુરુષાર્થ ૯૯૦૮ હીનતા હૈં। । મંદતા, ઓછપ,ઘટાડો ૯૯૦૯ રહિત રહૈં । વગર, વિના ૯૯૧૦ સ્વભાવમાં આવેલો ૯૯૧૧ 0222 0022 ૯૯૦૧ ૯૯૦૨ [] ૯૯૦૩ 2022 પૃ.૫૬૨ ૯૯૧૨ ૯૯૧૩ ૯૯૧૪ ૯૯૧૫ ૯૯૧૬ ૯૯૧૭ Jain Education International આસ્થા દર્શન શુદ્ધ ચરણ અભિન્ન સ્વભાવે પ્રબોધ્યા પત્રાંક ૭૨૦ અનિયત સ્વભાવસિદ્ધ વિષાદ પત્રાંક ૦૨૮ માણેકચંદ મમત્વ અવિરુદ્ધ પ્રીતિબંધન પત્રાંક ૭૨૯ પંચીકરણ' ‘દાસબોધ’ તા.૨૨-૧૧-૧૮૯૬ ખંભાતના મુમુક્ષુ મમતા, મારાપણું ન +વિ+રુણ્ । વિરુદ્ધ ન હોય તેવો, બંધબેસતો, અનુકૂળ પ્રી+વન્ત્। પ્રેમ-સ્નેહ-રાગ બંધન તા.૪-૧૨-૧૯૬ તા.૫-૧૨-૧૮૯૬ વિ+સત્ । ખેદ, દિલગીરી, ઉદાસી, શોક, દુઃખ, રંજ, નિરાશા, નાઉમ્મીદ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને તા.૧૦-૧૨-૧૮૯૦ તા.૧૪-૧૨-૧૮૯૬ શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈને આકાશાદિ પંચભૂતોના એકેકના ૫ ભાગ કરી તે ૨૫ ભાગનું અમુક પ્રમાણમાં મિશ્રણ કરવું તે પંચીકરણ. આ વિષયનો વિ.સં.૧૮૪૦-૧૯૦૬ (જન્મ હૈદરાબાદ - સમાધિ વડોદરા)માં થયેલા શ્રીરામગુરુ રચિત ગ્રંથ ઇ.સ.૧૬૦૮માં રામનવમીના દિવસે જન્મેલા અને શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસ રચિત ગ્રંથમાં ગુરુ-શિષ્યના સંવાદરૂપે ભક્તિમાર્ગનું વિવેચન અને અધ્યાત્મજ્ઞાનનું નિરુપણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy