SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૩૩ X ૮૨૩૪ ૮૨૩૫ ૮૨૩૬ ૮૨૩૭ ૮૨૩૮ ૮૨૩૯ ૮૨૪૦ ૮૨૪૧ ૮૨૪૨ ૮૨૪૩ ૮૨૪૪ ૮૨૪૫ ૮૨૪૬ ૮૨૪૭ ૮૨૪૮ ૮૨૪૯ પૃ.૪૩૫ ૮૨૫૦ ૮૨૫૧ ૮૨૫૨ ૮૨૫૩ ૮૨૫૪ ૮૨૫૫ ૮૨૫૬ ૮૨૫૭ ૮૨૫૮ ૮૨૫૯ ૮૨૬૦ ૮૨૬૧ :: ૨૯૩:: પરમાર્થથી ચૂકે છે (સાધુ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ પણ) સત્સંગ જેવું સત્સાધન બાકી રહે છે પત્રાંક ૫૩૫ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને અભેદભાવે, જુદાઇ રાખ્યા વિના આત્મભાવમાં ઉપયોગવાળો તા.૩૧-૧૦-૧૮૯૪ અભિન્નભાવે આત્મભાવ-ઉપયોગી કાંચનની દ્વારિકા સોનાની નગરી દ્વારિકા. ઉજ્જડ થયેલી કુશસ્થલીના સ્થળ ઉપર શ્રીકૃષ્ણે નવેસરથી વસાવેલી સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાની દ્વારામતી-દ્વારકા-દ્વારિકા નગર છપ્પન કોટિ યાદવે સંગ્રહિત ૫૬ કરોડ યાદવે ભેગું કરેલું, સંગ્રહેલું, સંઘરો કરેલું વાસુદેવપણું, અર્ધચક્રવર્તીપણું, અધિકારીપણું દેહ છોડ્યો સ્વામીપણું દેહ મૂક્યો Jain Education International કુલનો સંહાર દાહ શોકવાન જરાકુમાર અવગાહી છે પત્રાંક ૫૩૬ વિચારદશા સ્થિતપ્રજ્ઞદશા વ્યાઘાત રૂપ પ્રધાનપણે પરાભવાદિ પત્રાંક ૫૩૭ ...... ul વ્યગ્રતા ત્રીજા પ્રકરણથી પ્રવૃત્તિક્ષેત્ર વિક્ષેપ અજ્ઞાનની નિવૃત્તિ કારાગૃહ આર્ત કુળ-ગોત્ર-વંશ-પૈતૃક પરંપરાનો સમુ+હૈં । નાશ ૬૬ । આગ શોક સહિત, દુઃખી, અફસોસ સાથે શ્રીકૃષ્ણનો નાનો ભાઇ; શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પણ માતા રથરાજીથી જન્મેલ જરા ક્ષત્રિયપુત્ર હોવા છતાં દુરાચારી થઇ પારધી બની ગયેલો ઝવ+જ્ । અવગાહન કરી છે, સ્નાન કર્યું છે; ધરી છે શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૧-૧૧-૧૮૯૪ સારાસારના વિવેકની દશા, સંકલ્પ-અભિપ્રાય-ઉદ્દેશની દશા (સ્થિતિ) સ્થિર-સમત્વ બુદ્ધિવાળી દશા; મનુષ્ય મનમાં રહેલી સર્વ વાસનાઓને છોડી દે અને અંતરાત્મામાં જ સંતુષ્ટ રહી આત્મસ્થિરતા પામે તે દશા વિ+જ્ઞા+હન્ । પ્રબળ આઘાત, ઉગ્ર પ્રહાર, વિરુધ, વિઘ્નરૂપ પ્ર+ધા । મુખ્યપણે પા+મૂ | પરાજય, હાર, મન-ભંગ વગેરે શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને આત્મસ્વરૂપના વિ+જ્ઞા+દ્ । મનની અસ્થિરતા, વ્યાકુળતા, વિકળતા, પરેશાની યોગવાસિષ્ઠના પૂર્વાર્ધનું ૩જું પ્રકરણ તે ‘આત્મદશાવર્ણન'થી પ્ર+વૃત્+fક્ષ+ત્રન્। કામધંધા-વ્યવસાય-વેપારનાં સ્થળથી, પ્રવૃત્તિનું સ્થાન-ઘર વિક્ષિપ્ । મૂંઝવણ, અસ્થિરતા, દખલ, બેચેની, વિકળતા અજ્ઞાનથી પાછા ફરવું-નિવર્તવું, અજ્ઞાનથી પરવારીને બેસવું +ગૃહૈં । કેદખાનું, જેલ, બંદીગૃહ, કારાગાર આ+। પીડિત, દુઃખી, અસ્વસ્થ, ગરજવાન મી+આ+ત્ । ભયથી આકુળ-ભરચક-ભરપૂર-ખળભળી ઉઠેલો મુદ્દ । મનની અકળામણ, ઉચાટ, ઉદ્વેગ ભયાકુળ મૂંઝવણ નિરાધાર થયું છ આધાર-ટેકા વિનાનું થવાથી, અનાધાર થવા છતાં For Private & Personal Use Only તા.૩-૧૧-૧૮૯૪ www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy