SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૫૪ :: ૪૩૩૮ ૪૩૩૯ ૪૩૪૦ ૪૩૪૧ ૪૩૪૨ ૪૩૪૩ ૪૩૪૪ ૪૩૪૫ પૃ.૨૦૮ ૪૩૪૬ ૪૩૪૭ >> ૪૩૪૮ ૪૩૪૯ ૪૩૫૦ ૪૩૫૧ ૪૩૫૨ ૪૩૫૩ પત્રાંક ૯૬ એકત્રતા પ્રાયે ધોરણ સાધારણ શ્રેણિ નિરાશ ભાવે પત્રાંક ૯૦ પુરુષાર્થ ઠરી શકે ભિક્ષા પત્રાંક ૯૮ સાવ વૃત્તિ પત્રાંક ૯૯ ચાર આશ્રમ વિભૂષા બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ સંન્યાસાશ્રમ અકાળિક મોત બાંધા પત્રાંક ૧૦૦ પરમર્ષિ ૪૩૫૪ ૪૩૫૫ >>] ૪૩૫૬ ૪૩૧૭ નાભિપુત્ર ૪૩૫૮ ભદ્રપણું સમૂળગી ૪૩૫૯ Jain Education International કોને? +ત્રત્। એક સાથે, એક જગ્યાએ; એકંદરે, સાથે સાથે, એક સ્થળે પ્રાયમ્ । પ્રાયામ્ । મોટે ભાગે, ઘણું ખરું, બધી રીતે, બહુધા ધોર્। પદ્ધતિ; સવારી, ઘોડાની ગતિ-ચાલ; સમુદાય એક સાથે, એક પદ્ધતિએ ન થઇ શકે; દિશાહીન રીતે કોને? આત્માએ સાધવાના ૪ પ્રયોજન, ઉઘમ-પ્રયત્ન; ઇષ્ટ વસ્તુ; ઉપાય; ધર્મ-અર્થ-કામ અને મોક્ષ તા.૨૫-૧૨-૧૮૮૯ ઘટી શકે મિક્ષ્ । ભિક્ષા ૩ પ્રકારે : સર્વસંપત્કરી, પૌરુષદની અન વૃત્તિ. ગૌચરી (આહાર-પાણી માટે ગૃહસ્થને ઘેર વહોરવા જવું તે) શ્રી ચીમનભાઈ મહાસુખભાઈ શાહ(જૂઠાભાઈ)ને સત્+મૂ । સ્વભાવ, અસ્તિત્વ વૃત્ । વલણ, વર્તન, ભાવ, પરિણામ, ચિત્તનો વ્યાપાર કોને? તા.૨૩-૧૨-૧૯૮૯ થી. તા.૨૦-૧-૧૮૯૦ દરમ્યાન જીવનના ૪ આશ્રમરૂપ તબક્કા ઃ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ. દરેક આશ્રમના નિયમો હોય છે કોને ? પરમ ઋષિ, કેવળજ્ઞાની નાભિ રાજા (કુલકર)ના પુત્ર ઋષભદેવ ભગવાન મન્ । સરળતા, ભોળપણ, ભદ્રિકતા, ભલાઇ મૂળ સહિત, તદ્દન, બિલકુલ તા.૨૫-૧૨-૧૮૮૯ For Private & Personal Use Only વિ+મૂલ્ । શોભા જીવનનો પહેલા ૨૫ વર્ષનો બ્રહ્મચર્ય સહિત અભ્યાસ કરવાનો સમય બ્રહ્મચર્યાશ્રમ પછી ૨જો આશ્રમ, જ્યેષ્ઠાશ્રમ, શ્રેષ્ઠાશ્રમ. નીતિથી આજીવિકા ચલાવવી, પોતાના સરખા પણ જુદા ગોત્રવાળા સાથે લગ્ન, ઇષ્ટદેવ-માવિત્રઅતિથિ-નોકર માટે દ્રવ્યત્યાગ, બાકી રહે તેનો ઉપભોગ વ+પ્ર+સ્થા । આ+શ્રમ્ । ૩જો આશ્રમ. પતિ-પત્નીએ વનમાં જઇ સંન્યાસની તૈયારી કરવાની સ્થિતિ. બ્રહ્મચર્ય પાળવું, ભૂમિશયન, દાઢી-જટા રાખવી, અગ્નિહોમ કરવા, અતિથિ-પૂજા કરવી, વન્ય આહાર કરવો સમ્+નિ+ગમ્ । ૪થો છેલ્લો આશ્રમ. દેહ-વ્યાપાર-સંસારનાં કાર્યો છોડવાં. સંસારથી નિવૃત્ત થઇ, જંગલમાં જઇ રહેવું. સંન્યાસીના ૪ પ્રકાર, ૧. ફૂટીચક : કર્મને જ મુખ્ય માનનાર ૨. બૃહદક ઃ જ્ઞાનને જ મુખ્ય માનનાર ૩. હંસ ઃ કેવળ જ્ઞાનાભાસે લીન ૪. પરમહંસ ઃ સાક્ષાત્કાર હોવાથી ક્રિયાનો યે ત્યાગી અાત+મૃ+ત્યુત્ । અકાળે અવસાન, વહેલું આકસ્મિક મરણ, કમોત બંધારણ, વ્યવસ્થા તા.૨૩-૧૨-૧૮૮૯ થી તા.૨૦-૧-૧૮૯૦ દરમ્યાન તા.૧૪-૧-૧૮૯૦ www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy