________________
હતી, જેને યથાશક્તિ યથાબુદ્ધિ અમલ કર્યો છે. “સાર્થ જોડણી કેશમાં અપાયેલા નિયમોની તાવિક જોડણીની દૃષ્ટિએ કેશોમાં પરસ્પર ભારે
2
.5 મીમાંસા આપવાના મનોભાવને જતો ન કરી શકાય. વિસંવાદ છે. આવા વિસંવાદનાં સ્થાનોમાં “સાર્થ નિયમો અને એની મીમાંસા જોડણુંકેશની જોડણીને મુખ્યત્વે અમલ કરવા સાવધાની રાખી છે. “જોડણીકોશના મુખપૃષ્ઠ
૧. તત્સમ શબ્દ ઉપર “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી
[ સંસ્કૃત તત્સમ શબ્દ] કરવાનો અધિકાર નથી” એવી રાષ્ટ્રપિતા સ્વ. મહાત્મા ગાંધીજીની આજ્ઞાનો રાષ્ટ્રિય શિસ્તની ૧, સંસ્કૃત તત્સમ શબ્દની જોડણી મૂળ પ્રમાણે કરવી.
ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની. ભાવનાથી આપણે સમાદર કર્યો છે. ઈ. સ. ૧૯૩૬માં અમદાવાદ ખાતે મળેલા “ગુજરાતી સાહિત્ય ને જોયા છાતી ચિ ૨. ભાષામાં તત્સમ તથા તદભવ બંને રૂપો પ્રચલિત હોય.
તે બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ, રાત્રિ-રાત; પરિષદના બારમા સંમેલનની મધ્યસ્થ સમિતિમાં
દશ-દસ; કાલ-કાળ; નહિ–નહીં; હુબહુ-આબેહુબ; જોડણીકોશની જોડણીને સર્વમાન્ય કરવાના ઠરાવની
ફર્શ–ફરસ. ચર્ચા આવી ત્યારે હાજર ૧૧ સભ્યોમાંથી ૭ (વિરુદ્ધ
૩. જે વ્યંજનાંત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યય લેતા. ૪) સભ્યની વધુમતીથી ઠરાવ પસાર થયો ત્યારે
હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, પ્રમુખસ્થાનેથી મહાત્માજીએ વચન આપ્યું હતું કે
જગત, પરિષદ. “શાસ્ત્રીજી, આનાથી જોડણીમાં સુધારાનાં દ્વારા બંધ
આ નિયમ અંગ્રેજી, ફારસી, અરબી વગેરે થતાં નથી.” અને એ નોંધપાત્ર બન્યા કર્યું છે
ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે. આ કે જોડણુ કાશ”ની અજાણતાં પિતાના નિયમ વિરુદ્ધ સૂચવેલા શબ્દોની જોડણી નવી નવી આવૃત્તિમાં કે
પશ્ચાત, કિંચિત, અર્થાત, કવચિત, એવા શબ્દો એકલા
આવે અથવા બીજા સંસ્કૃત શબ્દની સાથે સમાસમાં સુધારી લેવામાં આવ્યા કરી છે. બેશક, એવાં સ્થાન
આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદાર કિંચિત્કાર, સ્વલ્પ જ છે. આ નવા દેશમાં કેટલાક વિક
પશ્ચાત્તાપ. ને સમાદર કર્યો છે. જોડણીકોશમાં “અલ્પપ્રાણુ+
આવાં અવ્ય પછી જ્યારે “જ' આવે ત્યારે મહાપ્રાણુને વિચિત્ર ગૂંચવાડે છે. સંસ્કૃત વ્યાક
તેમને વ્યંજનાન્ત ન લખવાં. ઉદાકવચિત જ. રણેએ આને વિકલ્પ આપ્યો જ છે, તેથી ગૂંચવાડે દૂર કરવા વિકલ્પ એ પ્રામાણિક ઉકેલ
આ ચાર નિયમોમાં સંસ્કૃત તત્સમ શબ્દની છે. બીજી કેટલીક સ્પષ્ટ ભૂલો સુધારી છે યા તો
જોડણી કેવી રીતે કરવી એનો નિર્ણય આપવામાં
આવ્યો છે. આમાં માત્ર બીજો નિયમ જોડણીને ત્યાં વિકલ્પ સૂચવ્યો છે.
નિયમ નથી, એ તો માત્ર એવું એક વિધાન નેધએ હકીકત છે કે ગુજરાતી માન્ય ભાષાનાં રૂપે જ કરે છે કે પ્રચલિત ભાષામાં મૂળની બધાં ઉચ્ચારણેને ‘જોડણીકોશના નિયમ સશે ભાષામાંથી અવિકૃત રૂપે સ્વીકારાયેલા શબ્દોની સાચવી આપતા નથી; ઉચ્ચારણને નજીકમાં પહોંચે. સાથોસાથ વિકૃત સ્વરૂપે પણ તેના તે શબ્દ રૂઢ વાને પ્રયત્ન જરૂર છે. તેથી જ મારા તરફથી ગુજરાત થઈ ગયેલા હોય તેને પણ સ્વીકાર કરે. અને વિદ્યાસભા તરફથી પ્રકાશિત ગ્રંથ અને ગ્રંથકાર ઉદાહરણથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. -પુ. ૮” માટે લખેલા, ગુજરાત વિદ્યાપીઠના નિય- તેથી જ સ્પષ્ટ થાય છે કે શિષ્ટ બોલીમાં ન સ્વીમનું વિવરણ આપતા લેખનું મથાળું ગુજરાતી કારાયેલાં “સુખનું “સખ” “દુઃખનું દખ વગેરે શબ્દોની વ્યવહારુ જોડણી આપવામાં આવેલું. રૂપને અસ્વીકાર કરવાનું છે. પણ આ વિસ્તા
જ્યારે આપણે કોઈ પણ અધિકૃત કેશ પ્રજા લખનારની શક્તિ અને શૈલી ઉપર આધાર રાખે સમક્ષ મૂક્તા હોઈએ ત્યારે એમાં સ્વીકારવામાં આવે છે. પ્રયાગમાં ક્યાં કયું રૂપઃ તત્સમ કે તદ્દભવ લી જોડણીના સંદર્ભમાં વિચારણું રજ કરવી સ્વીકારવું એ લખનારની મુનસફીનો વિષય છે. જોઈએ, તેથી જ આ નીચે ગુજરાત વિદ્યાપીઠના બાકી રહે છે ૧ અને ૩-૪ એ નિયમો. આ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org