SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તડુકાવ” ચાર અક્ષરોને અપાય છે, એ નિયમમાં ધુમાડ’ અને ‘સીમાડે” એ વચ્ચે ‘જોડણું રહેલા વ્યાપક તત્ત્વને આભારી છે. આ નિયમથી દેશમાં ભેદ રખાવે છે. “આમાં “U” એટલા દીર્ઘ જે કાંઈ સમઝાય છે તે એ જ છે કે બે દીર્ધ સ્વર અને “ઉ” એટલા હસ્વનું જાણું ધોરણ નજર લાગલગાટ બ્રાતમાં આવી શકતા નથી. એ જ પ્રમાણે બહાર સચવાઈ ગયું છે; ઉચ્ચારણ સિમાડો' છે. ઉદાહરણે બરાબર અપાયાં છે. આપેલ અપવાદમાં આપેલાં ઉદાહરણોમાં કબૂલવું” પરથી “કબુલાવું” “કબુલાવવું” અને “ઝીણું ઉપરથી “ઝીણવટ” આપવામાં આવ્યું છે, ખરીદવું પરથી ખરીદવું “ખરીદાવવું” જે જ્યાં આદિ ઋતિને “ઈ' દીર્ધ જ રાખવામાં કેશન વિસંવાદ જુઓ. આવ્યો છે. ઉચ્ચારણમાં શી સ્થિતિ છે એ અહીં આ નિયમમાં ભાર(stress)નું તત્ત્વ એકંદરે બતાવવા પ્રયજન નથી, કેમકે માત્ર વ્યવહાર જ નિયામક છે. જે શબ્દોને છેડે શાંત અકાર છે તે અહીં લક્ષ્ય છે. અહીં તેથી જ પ્રશ્ન ઊભો થાય છે કે “જોડણી કેશ”માં “જ” ઉપરથી “જુનવટ” શબ્દમાં અમુક રીતે ઉપાંત્ય કૃતિ (syllable) ઉપર ભાર પડે છે. “ખુશાલ વિમાસ “દુકાળ અપાયું છે તે વાજબી કે આ ? “–વટ” પ્રત્યય “સુતાર કિનારો “ભુલાવ’ ‘મિચાવ” એ એનાં આબાદ બેયમાં જુદો તે નથી જ. “ઝીણું વટ' અને ઉદાહરણ છે. ત્યારે “નીકળ” “મૂલવમાં ભાર જ્યાં જનુંવટ’ એ આપણને જુદાં રૂપ આપી શકે ખરા? એટલે મને લાગે છે કે “અપવાદ ૧” માં છે ? ઉચ્ચારણ જોતાં ઉપાંત્ય અકાર ઉપર છે અને મુકાયેલ આ “ઝીણવટ’ શબ્દને દૂર કરો તેથી કરી આદિ શ્રુતિ(sylable)ને ઈ–ઉ અને સ્વરિત બનતાં દીર્ધ ટકી શકતા નથી. અને તેથી જ જોઈએ, જે જોડણીની દૃષ્ટિએ ઝિણવટ થઈ નિકળ” “મુલવ “ઉતર નિપજ' ઉપજ' જેવાં રહેશે. ૨૪ મા નિયમમાં ક્રિયાપદો ઉપરથી આવેલા ક્રિયાપદોમાં જોડણીમાં પૂર્વે હસ્વ સ્વર સ્વીકારાયેલે. શિખામણું” “ભુલામણી” “ઉઠમણું” વગેરે જેવી જ આજે તો બે દીર્ધ શ્રુતિ(sylable) સાથે ન જ આની સ્થિતિ છે. આવે, તેમ બે હસ્વ પણ, એવી માન્યતાથી આ નેંધમાં આપેલા “ધિત્વ_અભિમાનિત્વ” શિદમાં આદિ ઋતિમાં ઈ ઊ દીર્ધ માત્ર વ્યવહાર વગેરે તત્સમ જ હોઈ એના “ઈનો પ્રશ્ન આવશ્યક પૂરતા જ સ્વીકારાયા છે. એ જ રીતે અપવાદ 9 નથી જ. માં સાધિત નામ અને વિશેષણમાં જોડણી ન માત્ર નહિં, ગમે તે સ્વર આવ્યો હોય એ હ્રસ્વ થાય ફેરવવાનું વિધાન કરવામાં આવ્યું છે.' છે, જેમકે ચારવું-ચરાવવું મારવું-મરાવવું' “પાડવું– પડાવવું” “ખવું-દેખાડવું' “પેસવું–પેસાડવું બેસવું-બેસાડવું' ૧. અહીં પણ સ્વાભાવિક ઉચ્ચારણ એટલે કે સ્વ વિક ઉચ્ચારણ એટલે કે વર- “બાલવું-બેલાવવું” “ખેદવું –દાવવું;' પ્રેરકને બાજુએ મૂકતાં ભારના સિદ્ધ તત્તવને ઉથામવામાં આવ્યું છે. આપેલાં ઉદા- કર્મણિરુપમાં પામ-પાવ' વાળવું-વળાવું” “ચારવું-ચરાવું હરણેમાં કયાંય પણ “ઈ-ઊ માં દીર્ઘ ઉચ્ચારણ રહ્યું નથી. એ પ્રમાણે વિશેષણ વગેરે ઉપરથી સાધિત શબ્દો “રાતું વસ્તુસ્થિતિએ ૧૪ મા નિયમમાં આ અપવાદ ૧ નો પણ - રતાશ' “ખાટું-ખટાશ” વગેરે પણ લફયમાં લેવા જેવા છે. સ્વાભાવિક સમાવેશ છે, અને ભારની પૂર્વની શ્રુતિ (“કાળાશ” જેવા કેઈક જ અપવાદ ગમે તે કારણે રહી ( syllable)માં એ “ઈ-ઊ' આવી જતા હોવાથી ગયા છે. ઉચ્ચારણમાં “કામાંને આ ભારરહિત સ્પષ્ટ છે સ્વાભાવિક રીતે જ હ્રસ્વ સ્વરૂપમાં જ એ ઉચ્ચરિત છે. એ જોવા જેવું છે.) ઉપરનાં ઉદાહરણમાં દેખાડવું પેસાડવું અહીં એ પણ લક્ષ્યમાં લેવા જેવું છે કે બે મતિવાળા બેસાડવું' “બોલાવવું' “ખેદાવવું એ સૌમાં “એ-ઓ' હ્રસ્વ શબ્દોમાં, અગાઉ બતાવ્યું તેમ, ભાર છેડે હોય તો ઉંચરિત થાય છે, કારણ કે એના ઉપર ભાર નથી, ભાર ઉપાંત્ય “J -ઉ' હહ ઉચ્ચરિત થાય છે, એના ઉપરથી એના પછીની A તિમાં છે. ઘડાતાં એ હ્રસ્વ જ રહે છે. ત્રણ 8 તિવાળા શબ્દોમાં તો આમાં સ્વરભારનું તત્વ કેટલું પ્રબળ છે એ સમઝાય ચાર શ્ર તિવાળા શબ્દોની જેમ જ ઉપર ભાર હોય કે છે. હિંદીમાં ફેવ-વિલાના લોટ-યુહાન” “વેઠ-વિઠાના પ્રથમ & તિના એ “ઈ–ઉ' ઉપર ભાર હોય, એ દીર્ધ ઉચ્ચારી aોઢ-દઢવાના” એવાં સ્પષ્ટ ઉદાહરણ છે. આપણે ત્યાં દૂરૂ શકાતા નથી. તેથી પણ આ સાધિત સ્વરૂપમાં “ઈ-ઉ' ની એ-” હેવાને કારણે “એ-એ” રહ્યા. છે, પણ એ હૂર્વ હ્રસ્વતા જ રહે છે. જ. આ તદન ઉચ્ચારણશાસ્ત્રના વિષય છે. સરખાવો વળી ખરી રીતે ભાર (stress)ને કારણે પર્વને “ઈ–ઉ જ ધેડાર' જેવા શબ્દ, જ્યાં “એ” હૃસ્વ છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016072
Book TitleBruhad Gujarat kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1976
Total Pages1086
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy