SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ આનીવ્ય-આજ્ઞાબવદ્વાર] આનીવ્ય ત્રિ. (માનીવ્યતેઽનેન યંત્) ૧. આજીવિકાનો ઉપાય, ૨. આજીવિકા માટે જેનો આશ્રય કર્યો હોય છે તે. शब्दरत्नमहोदधिः । આમીન્ય પુ. (માનીવ્યતેઽત્ર આધારે મૃત્) આજીવિકા જ્યાં ચાલે તે દેશ. ઞાનૂ ત્રિ. (મનતિ આ+નુ+વિવત્ રીí:) ૧. મજૂરી લીધા વિના કામ કરનાર, ૨. બેકારીમાં કામ ક૨ના૨, ૩. નરકવાસ. આનૂર્ શ્રી (આ+વ+વિર્)વિષ્ટિ. માજ્ઞપ્ત ત્રિ. (મા+જ્ઞા+f+પુ+ત્ત) આજ્ઞા કરેલ. આપ્તિ ત્રિ. (આ+જ્ઞા+fળ ્+પુ+વિતમ્) આજ્ઞા હુકમ. આજ્ઞા સ્ત્રી. (આ+જ્ઞા+અ) ઉ૫૨નો અર્થ જુઓ. - निकृष्टस्य भृत्यादेः क्रियादौ प्रवृत्त्यर्थः व्यापारविशेषः । આજ્ઞાજર ત્રિ. (આજ્ઞયા રતિ નૃ+અન્) હુકમ ઉઠાવનાર સેવક વગેરે, હુકમ કરનાર આજ્ઞાારિન્ ત્રિ. (ઞાનયા જોતિ +નિ) આશા પ્રમાણે વર્તનાર, આદેશનું પાલન કરનાર. આજ્ઞાચદ્ર ન. (ઞાનાસંજ્ઞાં ચમ્) તંત્રશાસ્ત્ર પ્રસિદ્ધ ભૃકુટિના મધ્યમાં રહેલ બે પાંખડીવાળા કમળના આકા૨ જેવું એક ચક્ર. -ઞાશાનાનામ્બુનું તદ્ધિમરસદર્શ ध्यानधामप्रकाशं, ह-क्षाभ्यां वैकलाभ्यां प्रविलसितवपुत्रपत्रं सुशुभ्रम् । तन्मध्ये हाकिनी सा शशिसमधवला वल्कषट्कं दधाना, विद्यां मुद्रां कपालं डमरुजपवटी विभ्रति शुद्धचित्ता ।। एतत्पद्मान्तराले निवसति च मनः सूक्ष्मरूपं प्रसिद्धम् ।। - तत्त्वचिन्तामणौ षष्ठप्रकाशः । આજ્ઞાત ત્રિ. (આ+જ્ઞા+ત્ત) સારી રીતે જાણેલ, ઓળખેલ. ઞજ્ઞાતીર્થ ન. તંત્રશાસ્ત્રમાં માનસ સ્નાનનું અંગ ધ્યેયપણે કહેલું. આજ્ઞાચક્ર નામનું તીર્થ ઞજ્ઞાન ન. (મા+જ્ઞા+હ્યુ) આજ્ઞા ક૨વા રૂપ માનસ વૃત્તિનો ભેદ, સ્વામીપણું. ઞજ્ઞાનિર્દેશ પુ. : (ઞજ્ઞાયા નિર્દેશ:) . વિધિ-નિષેધનું પ્રતિપાદન કરવું, આશા કરવી. આજ્ઞાનુન ત્રિ. (આજ્ઞામનુ તિ અનુ+॥+૩) હુકમ પ્રમાણે ચાલનાર. આજ્ઞાનુમિન્ ત્રિ. (આજ્ઞાનુાતિ અનુ+ગ+fન્) આજ્ઞાનુસાર ચાલનાર દાસ વગેરે. આજ્ઞાનુયાયિન્ ત્રિ. (સાજ્ઞામનુતિ અનુ+યા+નિ) ઉપ૨નો અર્થ જુઓ. Jain Education International २७५ આજ્ઞાનુવતિનૢ ત્રિ. (આજ્ઞામનુવર્તતે અનુ+વૃત્+નિ) આજ્ઞાનુ શબ્દ જુઓ. आज्ञानुसारिन् त्रि. (आज्ञामनुसरति अनु + सृ + णिनि) આજ્ઞાને અનુસરનાર દાસ નોકર વગેરે. આજ્ઞાપત્ર. (માના નિર્+વુ) આજ્ઞા કરનાર સ્વામી વગેરે. ગાજ્ઞાપત્ર નં. (આજ્ઞજ્ઞાપ પત્રમ્) હુકમનામું, આજ્ઞાવાળો કાગળ. આજ્ઞાપન ન. (આ+જ્ઞા+ળિ+પુ+જ્યુટ) હુકમ કરવો તે, આદેશ, પ્રતિબોધ. આજ્ઞાનિજી સ્ત્રી. (ને..) પાપનો આદેશ કરવાથી કર્મબંધ થાય છે તે, આશ્રવતત્ત્વની પચીસ ક્રિયામાંની ક્રિયા. આજ્ઞાપની સ્ત્રી. (નં. ૬.) આજ્ઞા કરનારી ભાષા, વ્યવહાર ભાષાનો એક પ્રકાર. આજ્ઞાપ્ય ત્રિ. (આજ્ઞાનું યોગ્યઃ) જેને આજ્ઞા કરી શકાય તે આજ્ઞા ઉઠાવનાર. આજ્ઞામન પુ. (આજ્ઞાયા પ્રવેશસ્ય ભ :) હુકમનો અનાદર. -આજ્ઞાપ્રતિઘાતઃ । -નાજ્ઞામ, સહસ્તે । આજ્ઞારુષિ શ્રી. (આજ્ઞાયાં વિ:) જૈનદર્શન પ્રસિદ્ધ સર્વજ્ઞનાં વચનોમાં ઉત્પન્ન થયેલ રુચિ, સમકિતનો એક પ્રકાર. ઞજ્ઞાચિત્ર. (આજ્ઞાયાં વિર્યસ્ય) ઉપર કહેલી રુચિવાળો. આસાવદ્ પુ. (માનાં વતિ વ+પ્) આશાનો પાલન કરનારો. આજ્ઞાવિષય પુ. (ને. ૬.) ભગવાનની આજ્ઞાનો નિર્ણય ક૨વો તે, ધર્મધ્યાનનો એક પ્રકાર. આજ્ઞાવ્યવહાર પુ. (નં. ૬.) પ્રાયશ્ચિત્ત લેવાને તત્પર અગીતાર્થ સાધુ વગેરે અને ગીતાર્થ આચાર્ય બન્ને જુદે જુદે સ્થળે રહ્યા હોય, અવસ્થાને લીધે એક બીજા પાસે જઈ શકે નહિ તેવી સ્થિતિમાં હોય તો અગીતાર્થ સાધુ મતિ-ધારણામાં કુશળ એવા કોઈ શિષ્યને ગીતાર્થ આચાર્યની પાસે મોકલે અને ગીતાર્થ પોતે પોતાના યોગ્ય શિષ્યને તેવી આલોચના સાંભળવા મોકલે અને તે સાંભળી ગીતાર્થને સર્વ નિવેદન કરે અને ગીતાર્થ આચાર્ય સંકેતવાળાં પદો વડે પ્રાયશ્ચિત્ત આપે તે આજ્ઞા-વ્યવહાર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy