SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવેદી ૩૪૬ સરળ આત્મવેદીઃ આત્માને ઓળખનાર. આત્માનાત્મ: આત્મા અને આત્મા આત્મષષ્ઠવાદ: પંચમહાભૂત અને સિવાયની બીજી વસ્તુ જડ ને છઠ્ઠો આત્મા તેનો નાશ થતો નથી ચેતન. એવો મત. આત્માભિમુખઃ આત્મા તરફ વળેલું. આત્મસમૃદ્ધિઃ જ્ઞાન, દર્શન એટલે ખરી અંતરમુખ, પરમાત્માના ચિંતનમાં શ્રદ્ધા, ચારિત્ર અને તરૂપી લીન. આત્માની લક્ષ્મી. આત્માવજ્ઞા: પોતાનો તિરસ્કાર, આત્મસંવિદ્વાદઃ આત્માની તપાસ આદિમોક્ષ: મોક્ષ – જન્મમાંથી કરવાનો સિદ્ધાંત, અંતરદૃષ્ટિવાદ. છુટકારો. આત્મસંવેદન: અસ્મિતા, આત્મબોધ, આદેયઃ સહેલાઈથી મળે સારી રીતે આત્મભાન. જાળવીને રાખી શકાય અને આત્મસંશય : અંતરની શંકા. શત્રુથી ન લઈ શકાય તેવો લાભ. આત્મસંશોધનઃ આત્મશુદ્ધિ. પોતાને | આદેયકર્મઃ જીવ જે કહે તે થાય, આદર પવિત્ર કરવાપણું. મળે. એટલે જીવને જેનાથી આત્મસંસ્થ: જીવમાં મગ્ન રહેલું. વાસિદ્ધિ થાય તે કર્મ. આત્મસાધનઃ આત્માના મરણ પછી | આદેયનામ: જેના પરિણામે બોલેલું સારી ગતિ થાય તેવા ઉપાય. વચન મનાય એવું કર્મ. આત્મસિદ્ધઃ સ્વયંસિદ્ધ, પોતાની મેળે | | આદ્યસંયમી: ઉત્તમ સંયમી, ઇન્દ્રિય થયેલું. નિગ્રહ કરનાર, આત્મસિદ્ધિઃ જીવના સ્વરૂપની ઓળખ | | આધાકર્મઃ જૈન સાધુને ખાસ પોતાના પ્રાપ્તિ. માટે બનાવેલ ખોરાકપાણી લેવાથી આત્મફુરણ: આપોઆપ વિચાર થવો લાગતો દોષ. આનુપૂર્વીનામકર્મ બળદને જેમ નાથ આત્મહા: આત્માના જ્ઞાન વિનાનું ખેંચી જાય તેમ જીવ જે ગતિમાં નાસ્તિક. જવાનો હોય તે જ ગતિમાં તેને આત્માનંદ જીવનો સાક્ષાત્કાર થવાથી લઈ જવાના સ્વભાવવાળું કર્મ. થતો આનંદ, બ્રહ્મમાં લીન થવાથી આમ્નાયઃ ધર્મગ્રંથના પાઠનું શુદ્ધ મળતું સુખ, નિજાનંદ, પૂર્ણાનંદ ઉચ્ચારણ બ્રહ્માનંદ પરમાત્મા સંબંધી | આયુષકર્મ આઠ કર્મમાંનું પાંચમું. તેને વિચારો કર્યાથી થતો સંતોષ. પરિણામે જીવ જિંદગી ભોગવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy