SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ ૩૪૧ અશુભયોગ અવિજ્ઞાયક : અજાણ. એટલે શાંતિ અને અસાતા એટલે અવિતસ્કરણ: ખરાબ કામ કરવાપણું, અશાંતિરૂપ આકુળતા ન લોકનિંદિત કર્મ કરવું તે. હોવાપણું. અવિદ્યા: કુશાસ્ત્ર. અવતઃ વ્રત છોડી દેવાપણું. (૧) અવિપર્યયઃ વિપરીત બુદ્ધિ ન હોવા- પ્રાણવધ (૨) મૃષાવાદ (૩) પણું. અદત્તદાન ) મૈથુન અને (૫) અવિમુક્તતાઃ પરિગ્રહવૃત્તિ, પરિગ્રહ પરિગ્રહ એમ પાંચ અવ્રત છે. રાખવો તે. અશરણભાવનાઃ મરણ વખતે અવિરતઃ કોઈ ચીજના ત્યાગ રૂ૫ | અરિહંત દેવ સિવાય કોઈનો મનનો ભાવ ન હોવાપણું. આશરો નથી એવું ચિંતન. બાર અવિરતગુણસ્થાન : ચૌદ માંહેનું - ૪થું ભાવનામાંની એક. ગુણસ્થાન આ ગુણસ્થાને રહેલ | અશરીરઃ સિદ્ધ. આત્મા વ્રત ન કરી શકે પણ | અશાતનાઃ અપવિત્રતા. સમકીત એટલે શુદ્ધ જ્ઞાન પામે. | અશાતા : અસુખ, દુઃખ, અવિરતમરણ : બાળમરણ, અવ્રતપણે અશાતાવેદનીયજેના પરિણામે જીવ મરવું તે. દુઃખ ભોગવે એવું કર્મ અવિરતવાદીઃ અવિરત છું એમ અશાશ્વતઃ કાયમનું નહિ એવું, કહેનાર પરિગ્રહધારી. અનિત્ય. અવિરતસમ્યફદૃષ્ટિઃ વ્રત ન કરી શકે ! અશુભકાયયોગ: શરીર વડે ખરાબ પણ સમ્યક્ત્વ એટલે તત્ત્વના કામ કરવા તે. દેહનું અશુભ યથાર્થ જ્ઞાનનું (શ્રદ્ધાનું) હોવાપણું. કામમાં જોડાણ, જેમકે કોઈનું ખૂન અવિરતિઃ પાંચ અણુવ્રત રહિત. કરવું, ચોરી કરવી. અવિશોધિ: અતિચાર, ચારિત્રને મલિન | અશુભનામકર્મ: નામકર્મની એક કરવું તે. પ્રકૃતિ, માઠું ફળ આપનારું કર્મ અવિહડ : અખંડ, સ્થાયી. જેને પરિણામે શરીરના રૂપાળા અવ્યાબાધ: લોકાંતિક દેવતાની નવ ! અવયવ ન મળે તે કર્મ. માંહેની એક જાત. આ દેવ વાયવ્ય અશુભમનોયોગ: મનનું ખરાબ કામમાં ખૂણામાં રહેતા મનાય છે. મોક્ષ, | જોડાણ. જેમકે કોઈની ઘાતનો સિદ્ધિસ્થાન. વિચાર કરવો, હાંસી કરવી. અવ્યાબાધપ્રતિજીવી ગુણ: સાતા | અશુભયોગ: મન, વચન તથા શરીરનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy