SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અાજીવ જૈન સૈદ્ધાંતિક અજીવ: જીવથી વિપરીત લક્ષણવાળા અત્યંત સૂક્ષ્મ અને અવિભાજ્ય અજીવ, જેમાં જીવ નથી તે. | અંશ છે. કેવલીગમ્ય છે. દેહાદિમાં રાગાદિસંબંધ | અણુવ્રત: અહિંસા, સત્ય, અચૌર્ય, અનાત્માનું લક્ષણ છે. બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચે અજીવ દ્રવ્યો પાંચ છે: શ્રાવકના અલ્પ આચાર છે. ધર્મ દ્રવ્યઃ ગતિ સહાયક. દેશવ્રત કહેવાય છે. અધર્મદ્રવ્યઃ સ્થિતિ સહાયક અતિરેકઃ અતિશયતા. આકાશદ્રવ્ય : જગા પ્રદાન અતિચારઃ અતિક્રમ. નિયમ, સહાયક. પચ્ચક્ખાણ, વ્રતનો દોષ કે પુદ્ગલદ્રવ્યઃ રૂપી. ઉલ્લંઘન. કષાય, નોકષાય, કાળદ્રવ્યઃ પરિવર્તનમાં નિમિત્ત. વ્યસનાદિનું સેવન પણ અતિચાર અઢાઈ દ્વીપ (અઢી દ્વિીપ): જંબુદ્વીપ-૧, છે. મુખ્યત્વે સમ્યકત્વ અને ઘાતકીખંડ-૧. પુષ્કરદ્વીપ વિરતિધર્મમાં જે દોષ લાગે છે તે. અધભાગ : રા. અતિચાર અનેક પ્રકારના છે. તે આ અઢાઈદ્વીપમાં મનુષ્યનો અતિચારની આઠ ગાથામાં નિવાસ તથા ગમનાગમન છે. તેની બતાવ્યા છે. અને અતિચારસૂત્રમાં બહાર મનુષ્યનું ગમનાગમન નથી શ્રાવકને ૧૨૪ અતિચાર બતાવ્યા તેથી મનુષ્યલોક પણ કહેવાય છે. છે. કોઈ નિયમ-વ્રત લીધા પછી અણગાર : ઘર વગરના; સવિશેષ સાધુ માનસિક અશુદ્ધિ તે અતિક્રમ. - સાધ્વીજનો. વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન અણમોલ: અમૂલ્ય. વ્યતિક્રમ. તે વ્રતનો ભંગ કરી અણશનઃ અનશન. સમજપૂર્વક વર્તન કરવું - તે અતિચાર. અલ્પકાલીન કે આજીવન વિષયોમાં વર્તન કરી આસક્તિ આહારાદિનો ત્યાગ. કરવી તે અનાચાર છે. મુખ્યત્વે અણાહારીપદાર્થ : જે આહાર ચાર | પ્રમાદ અને મોહવશ જીવ આહારમાં ન આવતો હોય તે. અતિચાર સેવે છે. ઉપવાસમાં લઈ શકાય છે. વસ્તુ. અતિથિ: જેના આવવાનો દિવસ - અંબર જેવો પદાર્થ સમય નિશ્ચિત ન હોય. તિથિનું અણુ પરમાણું) પ્રદેશમાત્રનું ભાવિ પાલન ન કરે.) સંયમપાલનને માટે સ્પર્ધાદિ ગુણો રૂપ પરિણમન. અણુ વિહાર કરનાર યતિ – અતિથિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy