SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌક્ષણ વિધિ ૧૮૪ જૈન સૈદ્ધાંતિક ધ્યાનાદિમાં રાત્રિદિન પસાર કરવા તે. સર્વ આરંભ પરિગ્રહનો ત્યાગ કિરવો. ગૃહસ્થના વ્રતમાં તે ફણીધરઃ નાગ; મોટી ફણાવાળો સર્પ. સાતિચાર છે. નિષ્પાદકઃ ફળ ઉત્પન્ન કરનાર, ઉપવાસ: ચતુર્ભક્ત કહેવાય છે અવશ્ય ફળ આપનાર. કારણ કે આગળ પાછળના દિવસે ફ્લોપદાયક: જે બીજમાંથી અવશ્ય એક વાર ભોજન અને ઉપવાસમાં ફળ નીપજે. ભોજનનો ત્યાગ, સાધક વધુમાં ફ્લોપદાયકતા: ફલ આપવાની વધુ બે વાર ભોજન કરે તેથી ચાર બીજમાં રહેલી અવંધ્ય શક્તિ. ટંકનો ત્યાગ કરવાથી ચતુર્ભક્ત ફળ: વનસ્પતિનો એક ભેદ છે. તેના પચ્ચકખાણ ઉપવાસનું કહેવાય ભક્ષ્યાભક્ષ્યનો વિચાર કરવો. છે. અશક્ત હોય તે યોગ્ય તપ કરે. શાસ્ત્રમાં કર્મોના વિપાકને કર્મફળ પૌષધોપવાસમાં સ્નાન, વિલેપન, | કહે છે. પુષ્પ, અંજન, ગંધ વગેરેનો ત્યાગ છે. ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરી આત્મા સમીપ રહેવું તે ઉપવાસ બકુશઃ જે નિર્ગથ-મુનિ છે. જે છે. તે દિવસે ધ્યાન, જાપ, ધર્મકથા મહાવ્રતોનું પાલન કરે છે. શરીર ગુરુ ઉપદેશનું શ્રવણ કરવું, તથા ઉપકરણોમાં કંઈક આસક્તિબ્રહ્મચર્યનું પાલન કરવું. રાત્રે | યુક્ત છે. લોકસંપર્કથી ઘેરાયેલો (અલ્પનિદ્રા) સંથારે શયન કરે. પૌષધોપવાસ પૂર્ણ થતાં, પાલન બદ્ધઃ મોહનીય કર્મના આવરણયુક્ત વિધિ કરીને ગૃહસ્થ ઘરે જાય. જિન જ્ઞાનને બદ્ધ કહે છે. પૂજાદિ કરી, ગુરુજનોને - અતિથિને બદ્ધવચનઃ વચનથી બંધાયેલા. આદરપૂર્વક ભોજન કરાવી પછી બધ્ધમાન આયુ પરભવનું આયુષ્ય જે પોતે ભોજન કરે. પુનઃ તપ જીવે બાંધી લીધું છે. કરવાની ભાવના રાખે. આવા બધ્ધમાન કર્મઃ મિથ્યાત્વાદિ દ્વારા તપનું ફળ સ્વર્ગની પ્રાપ્તિ, પાપ કર્મસ્વરૂપને પ્રાપ્ત થતા કામણનાશ કરી પરંપરાએ મોક્ષ પામે છે. પુદ્ગલ સ્કંધ બધ્યમાન કહેવાય પ્રક્ષણ વિધિ પ્રતિમાની પ્રતિષ્ઠા સમયે તેવી પોખણાવિધિ. (આવકાર) બનારસી વિલાસ પંડિત બનારસી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy