SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે જૈન સાહિત્ય સમારોહ છે ?' ઉપરાંત અન્ય વિદ્યા અને અભ્યાસીઓએ પણ વિવિધ વિષય પરના લેખે રજૂ કર્યા હતા. જેની વિગત આ પ્રમાણે છે: (૧) . બળવંત જાની-રાજકોટ * સમયસુંદરત “સત્યાસીની દુષ્કાળ વર્ણન છત્રીસી' (૨) ડે. આર. પી. મહેતા-જૂનાગઢ * પ્રબંધકાર મેરૂતુંગ (૩) પ્રા. કાન્તિલાલ બી. શાહ-અમદાવાદ * શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈકૃત “સામાયિકસૂત્ર (૪) શ્રી નગીનદાસ જે. શાહ, “વાવડીકર –મુંબઈ * શાસ્ત્રવિશારદ વિજય ધર્મસૂરિજી મહારાજ (૫) શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધર–મુંબઈ * જોધપુરમાં મળેલું પ્રથમ જૈન સાહિત્ય સંમેલન (૬) શ્રી પ્રકાશ પી. વોરા-મુંબઈ * ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વિવિધ ગાનું અસ્તિત્વ (૭) શ્રી રાજેન્દ્ર સારાભાઈ નવાબ-અમદાવાદ * દરિયાઈ વેપારના વિકાસની દૃષ્ટિએ શ્રીપાળરાસનું , , મૂલ્યાંકન . (૮) ડે. શિલ્પા નેમચંદ ગાલા-મુંબઈ . માનવી : એક શાકાહારી પ્રાણી, (૯) શ્રીમતી ઉષાબહેન નગીનદાસ વાવડીકર-મુંબઈ * ઉપાધ્યાય યશે વિજયજીની સ્તવન વીશી એક અભ્યાસ ' (૧૦) ડે. મૃદુલા લેયા-મુંબઈ. * Health and Hygiene in context of Jain Religious Practices. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy