SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ તમિળનાં સંત કવયિત્રી અવદ્યાર ૨૧૭ લોકોની ઠેકડીને ભોગ બનવા માટે જ દુઃખીયારી માતાએ આવા કંગાળ દિકરાને જન્મ આપે હશે! એ મૂરખને ફટકાર મારા સંતાન ! એને સારી પેઠે હટકારો. અભ્યાસ, આયાસ, ચિંતન વિષે અવ્વઈયાર કહે છે : ચિત્રકળા આંગળીઓના આયાસ-અભ્યાસથી સિદ્ધ થાય છે. સુદઢ અને સુરમ્ય તમિળ ભાષા, વાણીની તાલીમથી સિદ્ધ થાય છે. મનના સતત નિષ્ઠાવંત ખેડાણથી, મનને કેળવવાથી વિદ્યા-જ્ઞાન સંપન્ન થાય છે. સુધઠ અને આકર્ષક રીતભાત રોજબરોજના મહાવરાથી પમાય છે. પણું પ્રેમ, કરુણા, પરગજુપણું, આ ગુણે માનવીમાં જન્મસિદ્ધ હોય છે. આ બધું લઈને જ માનવી અવતરે છે. જ્ઞાનને ગર્વ ન કરવાની ચેતવણી આપતાં સંત કહે છે: ચકલીને માળ જુઓ; વૃક્ષમાંથી ઝરતા નિષ્પ અંદર પદાર્થને જુઓ. સફેદ કીકીઓની આશ્ચર્યજનક કરામતને જુઓ. મધમાખીઓના મધપુડો જુઓ, નાનકડા કરોળિયાનું નાજુક જાળું જુઓ. કોઈ કાળા માથાને મત્ય માનવી એનું અનુકરણ કરી ન શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy