SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય અમારીત-ગુરુ પડ઼ જોઈને વેતરવું, ચાદર જોઈને જ પગ ફેલાવવા, સાધન જોઈને જ શાખ કરવા. tr એક દિવસ અવઇયાર મંદિરની સામે પ્રાંગણમાં ભારામ કરી રહ્યા હતા. એમના પગ મંદિરની મૂતિ તરફ હતા. એક રાહદારીએ ઠપકાભર્યા સ્વરે અવયારને કહ્યું : એ...મુઠ્ઠી આઈ ! પ્રભુના નિવાસ તરફ્ પગ રાખીને કેમ· તી છે ? આમ સૂવાય નહિ.' અવઈયારે જવાબ આપ્યા. “મિત્ર, તારી વાત સાચી છે. હવે મને કહે કે, ભગવાન કયાં નથી વસતા ? કે જેથી એ તરફ પગ. શંખાવી સલામત રીતે હું સૂઈ શકું.........હું બહુ થાકી ગઈ ..' દક્ષિણના ચેલા, ચેરા અને પાંડયન ત્રણે રાજ્યમાં અવ્યાર રાજવીઓનુ સન્માન પામતા. છતાં એમને માન-અકરામ–ધન સંપત્તિ જ્ઞાની ખેવના ન હતી. રાજાએ વિષે પણ કશા અહેાભાવ મેન્ગેા ન હતા. એક રાજાને ગીતમાં એમણે કહી પણ દીધું : જે આત્મા વિરકતથી અભિષિપ્ત છે : તેને માટે સુવણુ પણ તૃણુ સમાન છે; શૂરવીર, જે મૃત્યુને ભેટે છે, એ મૃત્યુ અને માટે તૃણુ સમાન છે. પ્રાજ્ઞ પુરુષ માટે ઓ પણ તૃણુ સમાન છે. અને સન્યાસી માટે— રાજા પશુ તૃણુ સમાન છે. એક દિવસ અયાર્ વનમાંથી પસાર થતા હતા. વનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy