SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતેશ્વર-મહુલિરાસમાંના શકુનઅપશુકન અને વર્ષે નાના સદભ અળવ ત જાની, મધ્યકાલીન ગુજરાતીતી રાસ, આખ્યાન, પવાડા કે પદ્યાત્મક લોકવાર્તાઓને મૂલ્યાંકનમાં એમાંની અશુક-અપશકુન અને વિવિધ વર્ષોંનાની વિગતાને કર્તા-રચયિતાની-સૂક્ષ્મ નિરીક્ષણુશક્તિ કે સામાજિક અભિજ્ઞતા તરીકે ષટાવાય છે એ મને બરાબર નથી લાગતું. કૃતિ 'તગ ત પ્રવેશેલ આ વિગત માટે આવશ્યક-અનિવાય હાય છે. ઉચિત સ્થાને આવી બધી વિગતેના વિનિયોગ કરીને પણકર્તા પોતાના રચનાકૌશલ્યના પરિચય કરાવતા હેાય છે. પરંતુ આવી બધી વિગતા અર્થાત્ શકુંન-અપશકુનની વિગતે અને વનવના, નગર વણું ને, કચેરી-વણું ને, યુદ્ધ વહુને, પુરુષ વર્ણના, કાઁરચયિતાની-સૂક્ષ્મનિરીક્ષણ શક્તિનો દ્યોતક ગણુાવી શકાય નહીં, કારણુ ફે એ બધું પરંપરા-પ્રાપ્ત માહિતી—જ્ઞાનના વિનિયેાગરૂપે ડ્રાય છે. નાકર, પ્રેમાનંદ અને શામળ કે અન્ય જૈત કવિઓએ એકસરખી રીતે આવા વણુને પ્રયોજ્યા છે. બધાની નારીએ સરખી છે. બધામાંના નગરવ ના બહુધા સરખા છે. શું સાતસે વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન બધુ એકસરખુ` જ રહ્યું હશે ? હકીકતે કાર્લીન કર્તાઓએ કવિપદ પ્રાપ્તિ માટે અભ્યાસ કર્યો હાય એ જ્ઞાન અહી` કારણુભૂત છે. અનેક દાનપત્રો-ખતપત્રો અને કાવ્યભધ-છંદના મથામાંથી કાવ્યશાળા-પાઠશાળાના સંદર્ભોરૂપ દસ્તાવેજી પુરાવા મળે છે. ભૂજની ‘રામ લખપત વ્રજભાષા પાઠશાળા'માનુ છેલ્લા સા વ` પૂવૅ નુ સુંદર ઉદાહરણ છે. { કવિપદ-પ્રાપ્તિ માટેના અભ્યાસમાં કવિઓને કાવ્યસર્જન ઉપરાંત ક્રાગ્યપઠનના પણ ખાસ અભ્યાસ કરાવવામાં આવતા. છંદ, અલંકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy