SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય ધ્વનિ મુનિવરેશમાં ચૂડામણિ સમાન હૈ કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન દેશના આપે છે ત્યારે મા વાણીના ધ્વનિને અપૂર્વ આન ંદમાં સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ નેત્ર અધ નિમીલિત થયાં છે એવાં પૃહાથી સાંભળે છે. જિનદેવ ! મેરુ પર્યંત વડે મંથન ગંભીર નાદ વડે જ્યારે આપ રસથી પરિપૂણુ એવા આપતી નિમગ્ન મત વડે દેવગણેા તે પરમ સુખના પ્રક'થી જેઓનાં મૃગલાંએ પણુ તેને તીવ્ર · સ જીવેાના વચનથી અન તગુણુ ઉપાદેયતાવાળાં વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંએ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાએ હષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હાય તેવાં અતિ સ્થિર થઈ જાય છે! હે નાથ ! આપના તે લેાકેાત્તમ ધ્વનિ માલવૅકેશિકા (માલકોશ) પ્રમુખ ગ્રામરાગા વડે, પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ, હું જિનેશ્વર દેવ! કવિએ અહીં દૃળ: પીત્ત: (તે ધ્વનિનુ` મૃગલાંએ વડે પાન કરાયુ) એવું એટલા માટે કહે છે કે મૃગલાંએ ધ્વનિપ્રિય હોય છે. સત્તત્વના કારણે સ'ગીતના ગ્રામરાગેાના સર્વાંતત્ત્વને જાણનાર હું લાનાથ ! આપ માલકૈશિી રાગમાં ધર્માંદેશના એટલા માટે આપે છે કે તે વૈરાગ્યરસને વ્યક્ત કરવા માટે અતિ સરસ હોય છે.’ દિવ્ય ધ્વનિ વિશે ઉપાધ્યાય વિનયવિજયજીએ લેાકપ્રકાશ 'માં કર્યુ છે ઃ Jain Education International ૧૧૭ < मालवकैशिकमुख्यग्रामरागांचीतोऽर्हताम् । आयोजन ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति ॥ [માલકોશ પ્રમુખ રાગામાં કહેવાતી ભગવંતની દેશનાના ધ્વનિ (દેવતાઓએ કરેલા) ક્રિષ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક ચેાજન સુધીમાં ફેલાય છે. ] દિગ ́બર પર ંપરાનુસાર દિબ્ય ધ્વનિની એક વ્યાખ્યા એવી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy