SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિશ્ય ધ્વનિ स्थाने गंभीर हृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसेमदस गभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥ ૧૧૫ [હું સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પડતા અમૃતરૂપ કહે છે, તે યેાગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રાદ્રેન્દ્રિય વડે પાન કરીને, ભવ્ય પ્રાણી પરમાનંદના અનુભવને પામીને શીવ્રપણે અજરામરપણાને-મેક્ષને પામે છે.] દિગમ્બર પરંપરાના ૪૮ શ્લોકના ભક્તામરસ્તાત્ર'માં દિગ્દ ધ્વનિ પ્રાતિહા નું નીચે પ્રમાણે વન થયું છેઃ स्वर्गापवर्गगममार्ग विमार्गणेष्टसद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्या: । दिव्यध्वनिर्भवति ते विशदार्थ सर्व भाषास्वभाव परिणामगुणप्रयोज्यः ॥ [સ્વર્ગ અને મોક્ષના માગ ખતાવવામાં ઈષ્ટ મિત્ર, સમ અને સસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લાકમાં ચતુર તથા નિમ ળ અય અને સમસ્ત ભાષા સ્વભાવ-પરિણામાદિ ગુણૅાથી યુક્ત આપના દિવ્ય ધ્વનિ થાય છે.] ' * વીતરાગસ્તવ 'ના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાયે ક્રિષ્ય ધ્વનિ ના મહિમા વણુવતાં લખ્યુ છેઃ मालवकैशिकमुख्य ग्रामराग पवित्रितः । तव दिव्यो ध्वनिः पीतो हवेदिग्रीवैमृगैरपि ॥ [માલકેપ્શ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા માપના દિગ્ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy