SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ કરી જેન સાહિત્ય માણહ સુચ્છ ૨ હિંસા આચરાતો ? અને આપણે બેખબર આવાં કીમ મોઢા પર લગાડીએ છીએ! - આજે તો “બ્યુટી વિધાઉટ ફ્રએટી” જેવી સંસ્થાએ આ દિશામાં ભગીરથ કામ કરી રહી છે, અને જનસમાજને જાગ્રત કરવા અને કેળવવા મથી રહી છે, એ સદ્ભાગ્યની વાત છે. હિંસાના દરેક સ્તરે જાગરૂકતા અને સભાનતા કેળવવાને સમય આવી ગયે છે. પૂર્વભૂમિકા? ભગવાન પાર્શ્વનાથની પહેલાં નિગ્રંથ પરંપરામાં ૨૨ મા તીર્થંકર નેમિનાથના લગ્નની ઘટના સુવિદિત છે લગ્નના ઉત્સવમાં વધા માટે એકત્ર કરાયેલ પશુઓને આર્તનાદ સાંભળી નેમિનાથે લગ્ન વિચાર જ માંડી વાળે. નેમિકુમારના આ કરુણામાંથી જન્મેલા વરાયે સમાજમાં એવો વ્યાપક પ્રભાવ પાડો કે ક્રમે ક્રમે એ પ્રભાવ વધતાં ધીમે ધીમે અનેક જાતિઓએ સામાજિક સમારંભેમાં માંસાહારની પ્રથાને તિલાંજલિ આપી આ અભૂતપૂર્વ ધટનાથી વ્યાવહારિક સ્તરે સામાજિક જીવનમાં અહિંસાને પહેલે પાયો નંખા. ત્યારબાદ ભગવાન પાર્શ્વનાથે અહિંસાની ભાવનાને વિકસિત કરવા જુદું જ પગલું ભર્યું પંચાગ્નિ જેવી તામસ તપયામાં સ્થૂળ-સૂમ પ્રાણુઓ ઉપયોગ કરવાની પ્રથા પ્રચલિત હતી. બળતણની સાથે બીજા જીવો પણ બળી જતા. પાર્શ્વનાથે આવી હિંસાજનેક તપસ્યાનાં ઘર વિરોધ કર્યો. એને ધર્મક્ષેત્રમાં હિંસાના ત્યાગ સેરક લકતવ્ય. પાએ નાણાજીકરણ અહિસાબી ભાવના મહાવીરે સુદઢ કરી. જેમા પાવાગે વાલિ. મહાન રાંધીને ખેથી હિંસા * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy