SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન સાહિત્ય સમારેહ– ગુચ્છ ૨ - આ ઉપરાંત નીચે જણાવેલ વિદ્વાનોના સંશોધન અને -અભ્યાસપૂર્ણ નિબંધ આવ્યા હતા ? (૧) જેન કાવ્યની એક ઝલક - પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ (મુંબઈ) (૨) જૈન ધર્મને ઈતિહાસ – પૂ. સાધ્વીશ્રી યુગધરાશ્રીજી (ખંભાત) (૩) જૈન રાસગરબા સાહિત્ય – ડૉ. હેમન્તકુમાર વૈદ્ય (વડોદરા) (૪) જૂનું વેડા અને પ્રાચીન અવશેષો – પ્રા. વસુધા ભટ્ટ અને પ્રા. બંસીધર ભટ્ટ (પતિયાલા) (૫) વિદેશોમાં જૈન દર્શન કા અધ્યયન – પ્રા. બંસીધર ભટ્ટ - (પતિયાલા) (૬) પ્રતિભાની જૈન પરિભાષા : તુલનાત્મક સમસ્યા -ડે. અમૃત ઉપાધ્યાય (અમદાવાદ) (૭) સ્વ. કવિ ડો. નાનાલાલ રાયચંદ મહેતા – ડો. રમેશ સી. લાલન (મુંબઈ) (૮) નમસ્કાર મહામંત્ર - શ્રી જયંતિલાલ ધ, દેશી (મુંબઈ) (૯) જૈન ધર્મને અભ્યદય અને દિલ્હીના દરબારમાં બાદશાહ અકબરે કરેલ જૈનાચાર્યનું સન્માન – ડે, મોહનલાલ સોલંકી (લિલિયા મોટા) સંગોષ્ઠિ અને સમાપન - ૨વિવાર, તા. ૧૭-૨-૧૯૮૫ના રોજ સવારના ૯-૦૦ કલાકે ગુજરાત રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ શ્રી બંસીલાલ કાપડિયાના પ્રમુખ સ્થાને સાહિત્યસંગઠિન એક કાર્યક્રમ યોજનવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા વક્તાઓએ જૈન સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy