SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ જેન સાહિત્ય સમારોહ - ગુછ ૨ સરની રાહ જોતા હોય છે, કયારેક પિતાની પ્રત્યે હિંસા આચરાય એવી ભાવનાથી હિંસક અને સફેટક પરિસ્થિતિ ઊભી થાય એવા કાર્યકારણને ઉશ્કેરતો હોય છે કે ઉત્તેજન આપતે હેય છે. આવાં કારણસર એ સભ્ય હિંસક પર્યાવરણ રાખતું નથી, બલ્ટે કેટલાક કિસ્સાઓમાં આવકારતે પણ હોય છે. આ મનોવૈજ્ઞાનિકના મત મુજબ ઉપેક્ષિત પત્ની એટલે કે જેિમના તરફ પતિ બેદરકાર હેય, તેની ઉપેક્ષા કરતે હેય, ખાસ - ધ્યાન ન આપતો હોય અનાદર કરતો હોય એવી પત્નીએ પતિને પજવ્યા કરે છે, કનડયા કરે છે. એમને સમજ હોય છે કે એવી વર્તણૂકથી પતિ ધૂંધવાશે, ગુસ્સે થશે, આક્રમણખાર બનશે, હિંસા આચરશે, મારઝૂડ કરશે અને એવી પૂરી જાણકારીથી પતિની હિંસા'ને ભેગ બને છે. આની પાછળનું પત્નીનું ગણિત એવું હોય છે કે પતિ પિતાની પ્રત્યે કોઈ પ્રતિભાવ દાખવતા ન હોય એના કરતાં કોઈક તો પ્રતિભાવ દાખવશે. ભલે હિંસક હોય ! “કોઈ પણ પ્રતિ- ભાવની અવેજીમાં હિંસક પ્રતિભાવ પણ સારે” એવું સમાધાન મેળવવાની કેશિશ પત્ની કરતી હેય છે. આવી જ પ્રક્રિયા કિશોરવયનાં બાળકોમાં પણ જોવા મળે છે, ઉપેક્ષિત કે તરછોડાયેલો કિશોર હિંસક કૃત્ય દ્વારા ઉદાસીન માતા-પિતાનું ધ્યાન પોતાની પ્રત્યે કેન્દ્રિત કરવાને પ્રયાસ કરે છે. બે અગત્યના મુદ્દાઓ પર નિષ્ણાત સર્વસંમત છે: (૧) હિંસાને પાઠ બાળક મા-બાપના ચરણે શીખે છે : - હિંસક મા-બાપને પુત્ર પિતે હિંસક નીવડે એવી સંભાવના - વધારે હોય છે. જે વહુએ સાસુનો ત્રાસ ભેગા હય, એ વહુ દેસાસ બનતાં એવા જ પ્રકારને બસ પિતાની વહુને આપશે - આવું સામાન્યતઃ બનતું હોય છે. ઉપરાંત જે ઘરમાં હિંસાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy