SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે. સીંહાસુતન સમધર, સદ્ભુ તસુ સુન સાહ સદારંગ; ભાવસ તેણ ભરાવીયા, ( આણંદ અતિ ઉછરંગ મોરી.” (૫) નાકોડા સંબંધી શ્રી સમયસુંદર ઉપાધ્યાય જણાવે છે કેઃ જગત તીર્થ પાર્શ્વ પહુ જહાં યાત્રી આવે જગત સહુ; (*) મુજને ભવદુઃખ થકી છેડે નિત નામ જપે શ્રી નાકેડે.” ગંધારના વતની શેઠ ધાજિયા-રાજિયા નામે બંધુબેલડીએ. ભરતમાં આવીને વસી અઢળક કમાણી કરી હતી. સંવત ૧૬૬૧ માં પડેલા દુકાળ સમયે તેમણે હજાર મણ અનાજ ખરીદીને ભૂખ્યાને ભોજન આપ્યાં હતાં અને શરીર ઢાંકવા વ આપ્યાં હતાં. આ બંધુબેલડીની કીર્તિગાથા ગાતાં પં. શલવિજ્યજીએ. રચેલી તીર્થમાળામાં ગાયું છે કેઃ “પારેખ વાજિયા ને રાજિયા, શ્રીવંશે બહુ ગાજિયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સંઘ પ્રતિષ્ઠા મનને રંગ. જેની ગાદી ગોઆ બંદરે, સોવન છત્ર સોહે ઉપરે, ( કે કોઈ ન લે તેહની લજ, નામે શીશ ફિરંગી રાજ.” પાવાગઢ : અઢારમી સદીના કવિવર શ્રી લક્ષ્મી રતનજીએ પાવાગઢની પ્રશસ્તિ કરતાં ગાયું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy