SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમાગ્રહ – ગુચ્છ ૨ ૧૬૦ (૪) આત્મકૃત અથવા આત્મસ વેદનીય ૧. વાતથી, ૨. પિત્તથી, ૩. કાથી અને ૪. સનિપાતથી થતા ભયંકર રોગ રૂપી ઉપસ`ગઆત્મસવેદનીયના આ ચાર પેટા પ્રકાર ખીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે પડેલુ કહ્યુ. વગેરે ખૂ`ચવુ', (ર) અ ંગાનુ` સ્તશ્ચિંત ખાડા વગેરેમાં ઉપરથી પડી જવું અને (૪) ખાહુ વગેરે અ ંગેનુ પરસ્પર અથડાવું, · મનુષ્યજીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાતજાતના ઉપદ્રવે અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય મનુષ્ય મૂ་ઝાય છે, કાયર થઈ જાય છે, દેવ-દેવીઓનુ` શરણુ` લે છે, ખાધા-આખડી માને છે. (૧) નેત્રમાં થવું, (૩) શ્રદ્ધાળુ માણસા માટે, સ`કટોથી બચાવનાર દેવ-દેવીઓની સ્તુતિ પણ લખાઈ છે. ‘નવરત્નમાલા ’માં એક સ્તુતિમાં વિજયા જયાદેવીને ઉદ્માપન કરવામાં આવ્યુ છે કે હે દેવી ! તું લેાકેાનું નીચેના ભયે તથા ઉપદ્રામાંથી રક્ષણ કર : " Jain Education International (૧) અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે ખીજી કાઈપણ રીતે ઉત્પન્ન . " " થતા ‘ જલ ભય. ' (૨) અચાનક આગ ફ્રાટી નીકળવી, દવ પ્રકટવા કે ખીજી કોઈપણ રીતે ઉત્પન્ન થતા ‘ અગ્નિ ભય, ' (૩) સ્થાવર 'કે જંગમ ‘ વિષ ભય, ' (૪) જૂદી જુદી જાતના સાપે। તરફથી થતા વિષધર ભય. ’ (૫) ગેાચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહે તરફથી થતા ‘ગ્રહચાર ભય. ' (૬) જુદાં જુદાં અનેક કારણાથી ઉત્પન્ન થતા ‘રાજ ભય.' (૭) જુદાં જુદાં કારણેાથી ઉત્પન્ન થતા ‘રાગ ભય,' (૮) લડાઈ કે યુદ્ધતા ભય (૯) રાક્ષસનેા ભય (૧૦) શત્રુ-સમૂહતેા ભય, (૧૧) મરકી કે અન્ય જીવલેણુ રાગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતા ઉપદ્રવ. (૧૨) ચાર-ડાકુ તથા ધાડપાડુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy