SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ એશ્વ દયા કરાતા દેહમાં રહેવા છતાં ઉપગની એકાગ્રતાથી પરમાત્માન જ્ઞાન સ્થાનમાં દેહભાન ભૂલવાનું છે ધ્યાન એટલે મતિજ્ઞાનની ગતિને સ્થગિત કરવી. ધ્યાન એટલે ધ્યાનાતીત થવું તે, નિરાલંબન થવું એ. સાધ્ય સાથે અભેદ થઈને ધ્યાન ઊભું રાખવું તે સાલંબન યાન છે. સાધન અને સાધના સાદિ-સાન્ત છે જ્યારે સાધ્ય સાદિ અનંત છે. સાધનાને કાળ જેટલું છે તેટલી સાધના ઊંચી અને સિદ્ધિ વહેલી. જ્ઞાન અને ધ્યાન એ આત્માના વિધેયાત્મક સ્વરૂપની પ્રાપ્તિ માટેની અંતરક્રિયા છે. કંઈકમાં શક્તિ નથી. જ્યાં કાંઈ નથી અને ન્યતા છે ત્યાં રમનાતશક્તિ છે. શૂન્ય એટલે અન્ય પદાર્થોના સંબંધથી પર, સંબંધ અભાવ – અસર અભાવ એટલે શૂન્ય. આસનસ્થ (કાયાથી સ્થિર રહેવું) એ કાયયાચનું ધ્યાન છે. મીન રહેવું એ વચન યોગનું ધ્યાન છે. મનથી નિર્વિચારવિકપ વનવું (મનનું ચૌદએ મ ગનું ધ્યાન છે. ૌદ્રધ્યાન એટલે નક્કગમનભાવમાં વિશ્વવું. આર્તધ્યાન એટલે તિર્યંચગમનભાવમાં વિચરવું. ધર્મધ્યાન એટલે દેવ મનુષ્યગમનભાવમાં વિચરવું. શુકલધ્યાન એટલે મુક્તાત્યભાવમાં વિચરવું. ' સુખ એ શાંત તજ છે. ઇન્દ્રિ દ્વારા લેગ ત્યારે ભગવાય છે, જ્યારે આપણે સાંત પીએ છીએ અને ઉપયોગમાં એકાકાર જઈએ છીએ. ભેગને રામગ્રીને પણ તે સમયે ભૂલીએ છીએ. ત્યારે તેના ઉપગમાં મગ્ન બનાય છે. તેમ મોક્ષમાર્ગ એ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy