SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ३४२ કવિ કલેલ નહી જૈન સાહિત્ય સમારોહ , એ અંગે વાત કહી હે. પાંચમી ટાલ એ ભાખી, હાં પદમચરિત છ સાખી છે.” ગર્ભવતી સીતાનું શબ્દચિત્ર કવિએ કેવું સુરેખ દેર્યું છે જુઓ : “વજબંધ રાજ ઘરે, રહતી સીતા નારિ, ગર્ભ લિંગ પરગટ થ, પાંડુર ગાલ પ્રકારિ. થણમુખ શ્યામ પણે થયે, ગુરુ નિતંબ ગતિ મંદ, નયન સનેહાલા થયા, મુખિ અમૃત રસબંદ.” લક્ષમણ પર ચક્ર વ્યર્થ જાય છે તે સમયે રાવણને નિષ્ફળતા અને નિરાશાનો અનુભવ થયા પછી આત્મગ્લાનિ થાય છે. તેનું વર્ણન કરતાં કવિ લખે છે: ધિગ મુઝ વિદ્યા તેજ પ્રતાપ સવણ ઇણ પરિ કરઈ પછાતા પા; હા હા એ સંસાર અસારા, બહુવિધ દુ:ખ તણા ભંડારા. હા હા રાજરમણ પણિ ચંચલ, જેવન ઉર્યો જેય નદી જલ; લઈ રોગ સમાકુલ દેહા, કારમાં કુટુંબ સંબંધ સનેહા. પડતઈ ભુવન ધરા પિણ કાંપી શેષનાગ સલસલિયા, લંકા લેક સબલ ખલભલિયા ઉદધિ નીર ઉછલિયા.” સૂના નગરનું વર્ણન કરતાં કવિ લખે છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy