SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જૈન સાહિત્ય સમારોહ બને નહીં. અભિષ્ટ વસ્તુઓ સાથે સંધિ કરવામાં ભાવની પ્રધાનતા રહેવી જ જોઈએ. જપ અભ્યારોહનો ક્રમ આ રીતેપ્રથમ કૃતિજ૫ – બાદ રુચિજ૫ –બાદ રતિજ૫ છેવટે સ્મૃતિ-જ૫ રહે છે કે જ્યારે અજપાજપની સ્થિતિ પ્રાપ્ત થતાં સદા-સર્વત્ર સર્વથા ઈષ્ટનું શરણ-સ્મરણ-સાતત્ય મળ્યા જ કરે છે. પરમઈષ્ટની સાથે આ પ્રકારે, સૌ પ્રથમ તદારેપિત સંબંધ તપ્રપન્ન સંબંધ તાશ્રિત સંબંધ તદૂભાવભાવિત સંબંધ સિદ્ધ થાય છે. આ સમસ્ત પ્રક્રિયા નીચેના મંત્રમાં સમજી શકાય. न ही डहं नमः सच्चिदानंदघन, नादबिंदुकला अमृतज्योति स्वरूपाय नमो नमः ૧. મેં = ચેતન્યનું બહુમાન જેથી પુદ્ગલના રાગરૂપી આત ધ્યાન ટળે છે. ૨. શ્રી = માયાબીજ છે જે વડે જી તરફના કષાયભાવ રૌદ્રધ્યાનને ત્યાગ થાય છે. ૩. હું = વિશુદ્ધ ચૈતન્ય છે જે વડે ધર્મધ્યાન થાય છે. ૪. નમ:-નમભાવની પરાકાષ્ટામાં શુકલધ્યાન થાય છે. ૫. સચ્ચિદાનંદ ઘન = નમોભાવની પરાકાષ્ઠાએ આત્માના સત્ ચિત આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (Experience of Tru ine) ૬. નવંતુwા = જેને અભ્યારે પ્રથમ નાદમાં, બાદમાં અહંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy