SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ તારીખ : 21-6-1947 વડોદરા : શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થીગૃહ તારીખ : 11-6-1954 વલ્લભ વિદ્યાનગર : શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થીગૃહ તારીખ : 25-1-1964 ભાવનગર : શ્રી મણિલાલ દુર્લભજી વિદ્યાથીગૃહ તારીખ : 16-5-1970 અંધેરી : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી વિદ્યાથીંગૃહ તારીખ : 15-6-1972 એ કમની સાથે જ આજે સને 1992-93 સુધીમાં એની વધેલી ક્ષમતા પણ આપણું ધ્યાન ખેંચે છે. તળ મુંબઈમાં 115 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. અમદાવાદમાં 128, પૂનામાં 80, વડોદરામાં 120, વલ્લભવિદ્યાનગરમાં 129, ભાવનગરમાં 90 અને અંધેરી-મુંબઈમાં 110 આમ કુલ લગભગ પોણા આસો વિદ્યાથીઓ આ સંસ્થાઓનો લાભ લઈ રહ્યા છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ સવિશેષ ત્રણ મૂળભૂત નિયમોનું પાલન કરવાનું હોય છે. એ ત્રણ મૂળભૂત નિયમો એટલે(૧) જિનપૂજા-આ માટે દરેક શાખામાં શ્રી જિનાલયની વ્યવસ્થા છે. (2) રાત્રી ભોજન ત્યાગ-સૂર્યાસ્ત પહેલાં જમી લેવું. (3) ધર્મનું વ્યવસ્થિત શિક્ષણ અને તેની વાર્ષિક પરીક્ષા સમાજના વિવિધ સ્તરને લક્ષમાં રાખીને સંસ્થાના સંચાલકોએ ચારવર્ગ પાડ્યા: લોન વિદ્યાર્થીઓ, હાફ પેઈંગ, પેઈંગ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટના વિદ્યાર્થી. જૈન સાહિત્યનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થી પણ દાખલ થઈ શકે છે. આ ઉપરાંત એક અન્ય યોજના મુજબ હોંશિયાર અને જેમને આર્થિક સહાયની જરૂર હોય તેવા જૈન વિદ્યાર્થીઓને લોન આપવાનું પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકાર્યું છે. આનંદની વાત તો એ છે કે આ લોન લેનાર વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે નોકરી કે પોતાના ધંધામાં પરોવાય છે ત્યારે સંસ્થામાંથી લીધેલી લોન અચૂક ભરપાઈ
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy