SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સ ની આ " શુમેળ પડી છે आपने जैन धर्म के विभिन्न संप्रदायों को अपनी सेवायें प्रदान कर एवं समाज सेवा कार्यो में विभिन्न धर्मानुयायी को जोड़कर समन्वय की एक अनोखी, अनुकरणीय एवं स्तुत्य मिसाल कायम की है। ___ मैं डॉ. शेखरचंदजी के स्वस्थ, सुदीर्घ जीवन एवं सुयश की कामना करता हूँ। . વિનાત્તાન નન (સાકર) अध्यक्ष- अखिल भारतवर्षीय दिगम्बर जैन परिषद, म.प्र. | ओजस्वी वाणी के धनी ___ आ. डॉ. शेखरचन्द्र जैन जैन जगत के प्रसिद्ध विद्वान, तत्वचिंतक, प्रखर वक्ता हैं। देश-विदेश में जैन धर्म की पताका फहराने वाले डॉ. शेखरचन्द्रजी जैन अनेक भाषाविद हैं। अपनी ओजस्वी वाणी से किसी भी बात को दो टूक रूप से प्रस्तुत करना आपकी महती विशेषता है। आपके द्वारा संपादित तीर्थंकर वाणी विविध प्रसंगों को प्रस्तुत कर साहित्य जगत में अपनी एक विशेष स्थान रखती है। आप उत्तरोत्तर यशस्वी जीवन को प्राप्त करें। ડૉ. તો વન (વીન) E જૈન ધર્મના મર્મજ્ઞ ડૉ. શેખેરચન્દ્ર જૈન અભિનંદન ગ્રંથ “મૃતિયોં કે વાતાયન સેનું પ્રકાશન થઈ રહ્યું છે તે જાણીને આનંદ થયો. ડૉ. શેખરચંદ્ર જૈન સાચા અર્થમાં મર્મજ્ઞ છે. કોઇપણ વ્યક્તિ, વસ્તુ કે વિચારનું તટસ્થ ભાવે અવલોકન કરવાની તેમની આગવી સૂઝ છે. ક્યારેક કડવું સત્ય ઉચ્ચારીને, ક્યારેક વ્યંગ્ય-વિનોદ કરીને તો ક્યારેક મૌન રહીને ય એમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત ક્યું છે. તેઓ જિજ્ઞાસુ અને અભ્યાસુ છે. આ બધાથી ય વિશેષ વાત તો એ છે કે ડૉ. શેખરચન્દ્ર જૈન મૈત્રીના માણસ છે. પારદર્શક મૈત્રી માણસની માણસ તરીકેની ઓળખ હોય છે. તેમના અભિવાદન પ્રસંગે પ્રસન્નતા અને દિલની શુભેચ્છાઓ પાઠવું છું. રોહિત શાહ (અમદાવાદ) માં મ 2 वज्रादपि कठोराणि मूदुनि कुसुमादपि જૈન સાહેબના જીવન વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. ગુજરાત વિદ્યાપીઠ, આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રમાં ટૂંક સમય માટે જ અધ્યાપક તરીકે સેવા આપી તે દરમ્યાન તેમના ઉમદા સ્વભાવનો પરિચય થયો. જૈન સાહેબનો સ્વભાવ ગુસ્સાવાળો છતાં સહજ, સરળ અને લાગણીશીલ, કોઈ ભેદ-ભાવ કે દુરાગ્રહ વગરનો, તેમનામાં વ્યાખ્યાનકાર જેવી વિવેચનશૈલી, સિદ્ધાંતકાર જેવી દઢતા અને સાહિત્યકાર જેવી સંવેદનશીલતા જોવા મળે છે. વસ્તુતઃ તે “વારે વોરન કૃનિ યુસુમરા” પ્રકાડ પાણ્ડિત્ય અને સારસ્વત પ્રતિષ્ઠા ઉપરાંત અત્યંત પ્રેમાળ છે. તે જ્યાં જાય ત્યાં પોતાના પ્રશંસકો, વિદ્યાર્થીઓની સાથે સમાન રૂપથી આત્મીય વ્યવહાર કરે છે. પોતાના જ્ઞાનાનુભવનો લાભ બધાને સમાન રૂપથી આપતા રહે છે. એમણે અધ્યયન-અધ્યાપનના માધ્યમથી સમાજની સાથે સાથે સ્વયંને પણ આચાર-સંહિતાના પથમાં ન કારક છ અન કાકાસાદા
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy