SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 4 ( 13 डॉ. शेखरचन्द्र जैन एक कुशल लेखक तथा निर्भीक पत्रकार के साथ साथ स्पष्ट वक्ता हैं। उनके द्वारा देश तथा विदेशों में जैनधर्म की दिशा में किये जा रहे कार्य सराहनीय हैं। ___ मेरा आशीर्वाद है कि डॉ. शेखर निरन्तर धर्म की साधना करते हुए समाज की सेवा करते रहें। उपा.१०८ श्री ज्ञानसागरजी महाराज द्वारा व्यक्त भावना उनके आदेशानुसार अंकित . अर्हम् आदमी जन्म लेता है, जीता है और एक दिन चला जाता है। यह मानव की संक्षिप्त कहानी है, इसमें कोई विशेष बात भी नहीं है। वह आदमी धन्य होता है जो अपने जीवन में महानता का अर्जन करता है। प्राप्त जानकारी के अनुसार डॉ. शेखरचन्द्र जैन एक विद्यावदात व्यक्तित्व के धनी हैं। उन्होंने अपने जीवन में सरस्वती की आराधना की, फलस्वरूप अनेक पुरस्कारों से सम्मानित किए गए। उदारता आदि गुणों ने उनके व्यक्तित्व को विभूषित किया है। वे आध्यात्मिक विकास के साथ-साथ पवित्र परोपकार की चेतना से ओत-प्रोत बने रहें यही मंगल कामना। युवाचार्य महाश्रमण જૈન સમાજના વિદ્વાન શ્રુતજ્ઞાનપ્રેમી શ્રી શેખરચંદ્રજીનું વ્યક્તિત્વ એટલે સત્યસમજ અને સચોટતાનું વ્યક્તિત્ત્વ. જૈન સમાજના વિદ્વાનોમાં વાતો વધારે અને કાર્ય ઓછું હોય છે જ્યારે શ્રી શેખરચંદ્રજીમાં જેટલી વાત છે તેનાથી વધારે સેવાનું કાર્ય છે જે ખરેખર અભિનંદનીય અમારા શ્રી ગુણવંતભાઈ બરવાળિયા આયોજિત “જ્ઞાન સત્રમાં આવનાર શ્રી શેખરચંદ્રજીમાં જ્ઞાન સાથે વર્તમાન વિચારધારાનો સમન્વય જોવા મળેલા છે. શ્રી શેખરચંદ્રજીએ “તીર્થકર વાણી” દ્વારા ધર્મપ્રસાર અને જૈન હોસ્પિટલ દ્વારા માનવતાધર્મનો પ્રસાર કરીને સમાજની બહુમુખી સેવા કરેલ છે. અમારા અભિનંદન સહ આશીર્વાદ આપતા તે સ્વસ્થ રહે અને સ્વ + સ્થ રહે એ જ ભાવના. पू. गुरुदेव श्री नमुनि म.सा.
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy