SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 757 'ऐतरेय ब्राह्मण' से उद्धृत उक्त श्लोक किसी भी व्यक्ति में विद्यमान गतिशीलता के गुण की महत्ता दर्शाता है। प्रस्तुत श्लोक में कहा गया है कि “गतिशील व्यक्ति मधु पा लेता है और आगे बढ़नेवाला स्वादिष्ट उदुम्बर फल भी प्राप्त कर लेता है। देखो, अविराम रूप से रात-दिन गतिशील रहने के कारण सूर्य सारे विश्व में वन्दनीय है। अतः दृढ़ निश्चय से जीवन में निरन्तर कदम बढ़ाते चलो।" ____ मैंने अपने जीवन-काल में अनेक ऐसे व्यक्तियों को देखा है जो सतह से शिखर तक पहुँचने में कामयाब रहे हैं। संस्कारों की धरोहर ने उसे आगे बढ़ने में हवा-पानी का कार्य किया, वे सतत गतिशील रहे तथा परिस्थितियों | की परवाह न करते हुए आगे बढ़ते रहे। मंजिल के लक्ष्य को अपने सामर्थ्य के अनुसार आगे ढकेलते गए और नए-नए, कभी-कभी बहुआयामी शिखर भी बनाते गए। श्री शेखर जैन भी उनमें से एक हैं। ___ अपने मित्र डॉ. शेखरचंद्र जैन की जिन्दगी के बड़े हिस्से से मैं परिचित हूँ। साधारण व्यापारी परिवार में जन्मे डॉ. जैन, प्राथमिक विद्यालय में शिक्षक बनें और वहीं से प्रारम्भ हुई उनकी अध्ययन-अध्यापन की जिन्दगी। गुजरात के विभिन्न कॉलेजो में हिन्दी-प्राध्यापक के पद पर कार्य करते हुए उन्होंने अपने अध्ययन का दायरा बढ़ाया एवं जैन-दर्शन में विद्वता प्राप्त की। आज वे जैन धर्म के विद्वान, ज्ञाता और वक्ता माने जाते हैं। वर्ष में एक-दो बार अमेरिका सहित पश्चिम के देशों के निवासी जैन धर्म के अनुयायी, उन्हें सुनने के लिए आग्रह करके बुलाते हैं। ___ परिवार धर्म निभाने में भी डॉ. जैन, खूब सफल हैं। डॉ. जैन ने इन दिनों एक चेरिटेबल होस्पिटल का कार्य आरम्भ किया है। अपने स्वभाव के अनुसार रातो-दिन उसी कार्य में पूरी लगन से जुटे हुए हैं। ___ परमपिता परमात्मा से प्रार्थना है कि वह डॉ. जैन को अच्छा स्वास्थ्य एवं इतनी लम्बी उम्र दें कि इस सेवाभावी । व्यक्ति का लाभ समाज को लम्बे समय तक मिलता रहे। जे.पी. पाण्डेय (अहमदाबाद) । उपाध्यक्ष, गुजरात प्रदेश कांग्रेस । ઘ સ્નેહી આત્મીય વિદ્વાન મિત્ર સ્નેહીશ્રી શેખરચંદ્ર જૈનનો પરિચય પર્યુષણ વ્યાખ્યાનમાળાથી થયો. વિદ્યાર્થી અવસ્થામાં હું પર્યુષણ | વ્યાખ્યાનમાળા સંભાળવા જતો હતો ત્યારે શેખરભાઈનું વ્યાખ્યાન અચૂક સાંભળતો હતો. તે સમયે બીજો કોઈ ખાસ પરિચય બંધાયો નહીં પરંતુ તેઓ એક સુંદર વ્યાખ્યાતા છે. તેમના વિશે જાણ્યું કે તેઓ કોલેજમાં પ્રાધ્યાપક છે. ત્યારબાદ જુદા જુદા સેમિનારમાં મળવાનું થયું અને સંબંધમાં ઘનિષ્ઠતા વધતી ગઈ. સર્વપ્રથમ પૂ. આચાર્યભગવંત વિજયશ્રી ચંદ્રોદયસૂરિજી મ.સા.ની નિશ્રામાં અમદાવાદમાં પાંજરાપોળમાં વિદ્વદ્ ગોષ્ઠિનું આયોજન થયું હતું તે વખતે તેમની સાથેના સંબંધમાં અભિવૃદ્ધિ થઈ. ત્યારબાદ તો દિનપ્રતિદિન આ સંબંધ વધુ ને વધુ ઘનિષ્ઠ બનતો ગયો. આજે તો અમારી મૈત્રી અતૂટ બની છે. અમદાવાદમાં અવારનવાર મળવાનું થાય પણ દરેક વખતે અમે મળ્યા છીએ માત્ર આત્મીય સ્વજન તરીકે જ. તેમણે ક્યારેય પોતાના પદનો કે હોદાનો રૂઆબ દાખવ્યો નથી તેમજ ક્યારેય તેમના મુખ ઉપર પદભાર પણ જોવા મળ્યો નથી. મૂળ હિન્દી ભાષી પ્રદેશના હોવા છતાં શેખરભાઈ ગુજરાતમાં રહી સંપૂર્ણ ગુજરાતી બની ગયા છે. તેઓ ગુજરાતી બોલે ત્યારે તેમની ગુજરાતી ભાષા ગુજરાતીઓ કરતાં વધુ મધુર અને કર્ણપ્રિય લાગે છે. }
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy