SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર મોક્ષા વિ.સ. પૂર્વે ૪૭૦ વર્ષે આસો વદ અમાસની રાત્રીના પાછલા પહોરે પાવાપુરીમાં ભગવાન મહાવીર મોક્ષ પામ્યા. અહીં ભગવાન મહાવીર આસન પર બેઠા છે. નીચે પર્વતનાં શિખરો બતાવ્યાં છે, તે પાવાપુરી-સમેતશિખર છે. ઉપર છત્ર અને બે વૃક્ષ છે, તો નીચે અર્ધચંદ્રનો આકાર તે સિદ્ધશિલા સૂચવે છે. પાર્શ્વપ્રતિમા ભગવાન મહાવીર પૂર્વે ૫૦ વર્ષ પહેલાં ભગવાન પાર્શ્વનાથ મોક્ષે ગયા. અહીં સિંહાસન પર પદ્માસને બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ર છે. તેમનું લાંછન નાગ છે અને સપ્તફણાવાળો નાગરાજે એમના મસ્તક પર ફણાનું છત્ર ધારણ કર્યું છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy