SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેાહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : આજે તે પરિસ્થિતિ નિહાળતાં એમ લાગે છે કે સ્હામાની અશકિત જાણવામાં જ સાચી શકિત રહેલી છે. તે અંધકાર કયાંથી આવ્યા તે જાણવામાં ખરી જાગૃતિ રહેલી છે. તે શક્તિ ને જાગૃતિ મેળવવાના પ્રયત્ન આવાં ચિત્રા દ્વારા કરવેા ઘટે. એમાં જ આવાં પ્રયત્નાની સફ્ળતા છે. છૂટી છૂટી પડેલી સામગ્રીને સંકલિત કરીને એને સરલ અને રાચક ભાષામાં રજૂ કરવાના મુનિશ્રી મૃગેન્દ્રમુનિજીને પ્રયાસ પ્રશ'સાપાત્ર છે, અને આ રીતે જ્ઞાનસાધના દ્વારા પેાતાના વડાગુરુની ચિરંજીવી ભકિત કરવા બદલ એમને ધન્યવાદ ઘટે છે. મહાપુરુષાના જીવન એ તે। આરસી છે. આરસીમાં જૈનસંધ પેાતાના મુખનુ દર્શોન કરીને આવાં આવાં ચરિત્રગ્રંથેાની ચરિતા તા છે. Jain Education International મુનિવર્ય શ્રી મેહુનલાલજીની જીવનએને સરખું કરવા પ્રયત્ન કરે, એ જ જયભિખ્ખુ ? For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy