SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આ સ્મરણયાત્રાના બધા પ્રવાસી સાહિત્યકારા કે ન લેખા છે. દિલની ઉર્મિએ જન્મેલાં અને સાદી કલમથી આલેખેલાં આ સ્મરણા કાઇ પણ જાતની આલકારિક મિશ્રભુતા વગરનાં જીવનધર્મને રજુ કરનારાં છે. સ્વસ્થ મુનિરાજના અનેક સહવાસી, પરિચત તથા લતા તરફથી આવા ઘણાં સંસ્મરણો મળ્યાં છે, પણ મથમાં અત્રે તેમાંથી ખૂજ રજૂ કરવામાં આવ્યાં છે. જીવનચરિત્રમાં અધુરી લાગતી ટલી વિગતાની પૂર્તિ આ વિભાગ સાથે છે. વનચરિત્ર પછી આ સંસ્મરાંની માત્રા એ બૃહદ્ મૂર્તિનાં વિશેષ પ્રકાશમય દર્શન કરાયો એ નિર્વિવાદ છે. Jain Education International ૧ એ સતની વિચારણા ૨ શ્રીમદના આંતરજીવનમાં દષ્ટિપાત ૐ જીવનના ચમકાર અને ચમત્કાર ૪ ગુરુકુળના સ્થાપક, ૫ એ પુણ્ય સ્મૃતિ બધ કે ગુરુકુળવાસના ઉદ્ધારકો છ એ પ્રભુતાની પ્રતિમા : ૮ સાચા સમાજ સુધારક હું જલપ્રલય For Personal & Private Use Only સ. કે. વી. બાકાણી ૧ થાય ત્તેચંદ ઝવેરભાઈ ૧૫ માસ્તર ઉમેદચંદ નીચ ૨૦ શ્રી ઝવેરચંદ માધવજી માહીર મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી ૩૨ શ્રી મગનલાલ કપુરચંદ શેઠ ૨૫ ડૉ. માધવલાલ નાગરદાસ ૩૮ ગતિશિષ્ય છગનલાલજી ૪૧ શ્રીયુત ભાગ માસ્તર ૪૫ www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy