SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Passionate Spiritual Energetic ચોથા કે પાંચમા દિવસે રંગે (ભાવના ચાલુ હતી- diડપ શિsSાર હતો જેને # juIRણી ||R (1રોબો સાય હતો. સોંડાઑs પૂ.પં.શ્રી મુકિdવજયજી 1. ની ઉંઘ ઉડી ગઈ. નિરવ શાંતિ હોવાથી ભાવશાળી શબદો કાળે ચડાવા માંડયા, દાપૂર્વક સાંભળવા માંડયું તો ગાંધીવાદી એ સંગીતકાર (Fગવાવાળી સાથે જ ગાઇ રહ્યો હતો હે ભગવાન ! કોને જઈને કહેવું * *તારે મંદિરે ઘીના દીવા બળે ગરીબો બિચારા ભૂખરા/ મરે ! હવે શા કેમ ચાલે...'' ? - પૂ. ગુરુદેવ શ્રી મુકિતવિજયજી મ. એ આ શબ્દો સાંભળ્યાને એમનું લોહી ગરમ થઇ ગયું.. આ શું ? મહોત્સવ ભગવાનનો, દરબાર ભગવાનનો અને વિચારો ગાંધીના ? આ કેમ ચાલે .. ? થોડે દર સંથારા પર સૂdલ પૂ. મુ. શ્રીહિમાંશુ વિ. ગણિવરબે જગાડવી – ‘હિમાંશુdજયજી ઉઠો.. સાંભળો તો ખરાં.. ભગવાણના દરબારમાં ગીતો ગાંધીના ગવાઇ રહ્યા છે. મા કેal ચલાવી લૂંવાવ...? મહોત્સવમાં વિશ્રા શાપણી છે. શાસ્ત્રdpd sઇ પણ થાય તો જવાબદારી ખાપણી રહે છે. ચાલો, suડો Sattળી મોહો હાથમાં દાંડો લો oldવારે જ aiડપમાં જઇ ભાવળા કરાવવી પડશે. બંને તૈયાર થઇ ગયા છે કામળી છોઢી હાથમાં દાંડો લઇ પહોંચ્યા મહોત્સવના મંડપમાં છોડથી RI Sા 5 alહારાજ સાહેuળે મંડપમાં ||વેલા જોઇ ofધા યોંકી ઉઠાવી, ત્યાં જઇ પ્રવચનપીઠ ઉપર બેસી vi પુજવોબે સા સા સંગીતકારો કહી દીધું.. *oll (jણવાdળો દરબાર છે તો ભગવાનની ભકિd Stવા બોલાવ્યા છે તમારે ગાંધીના ગીતો ગાવા હોય તો બીજી ઘણી ખુલ્લી જગ્યા છે આ મંડપમાં Íહ ગાઈ શકાય...** (ભાdoણી dtd જ છju ઈ ગઈ - સંગીdડારને પોતાની [CIનો પ્રયાd byવી ગયો. RIdlid પૈસા ૐ ભાડું વીઘા dિon1 જ પોતા ગામ પહોંચી ગયો બીજા દિવસથી શૉકલા ભગવાotળી ક્ષsiળા જ ગીતો ગવાવા માંડ્યા ને મહાભવનો રંગ ગોર જામી ગયો. આવા હતા એ બંને પૂજ્યો, અવસ્થા મુનિની હોય, ગણિની હોય, પંન્યાસની હોય કે આચાર્યની હોય, પણ અંદર છુપાયેલ શાસ્ત્ર અને સિદ્ધાંતની વફાદારી માટે લડવા-ઝઝૂમવાનું સર્વકયાંય છૂપું રહી શકતું નથી. મહારાષ્ટ્ર સતારામાં બંને પુજવો ગયા ત્યારે જિલમંદિરનો સંપૂર્ણ વહીવટ શાળે ચોપડા સથાનકવાસીબા હાશમાં હતાં. જૈનો પણ છે સમયે જોવા કે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે શાંdeo... નહી પણ સત્યનારાયણણી પુજા કુણાવડાવે, પાવી વરdીમાં માવા શહેરમાં વ સ્થિરતા કરી બંન્ને પૂજવો વહીવટની old દેdguળી શુદ્ધિ માટે ઘણાંબધાં પ્રયto 5ર્યા હતાં. આજે તો ઍ સતારા શહેરમાં શિખરબંધી qdf જિલiદર છiધાઈ ગયું છે. વિજયરાયouસૂરિ પારાધતાવળ પણ બંધાઇ ગયું છે. તે સંપૂર્ણ વહીવટ મૂર્તિપૂજક સંઘના હાથમાં છે. | સંયમશુદ્ધિનું તેઓનું લક્ષ્ય પણ અજબ-ગજબનું હતું. સંયમશુદ્ધિ તો જ પળાય જો આહાર નિર્દોષ અને શુદ્ધ વાપરવાનો આગ્રહ રખાય ! તેઓશ્રીના જીવનમાં એવું તો કેટલીય વાર બન્યું હશે કે વિહારમાર્ગમાં ઘર ન આવતા હોય, નિર્દોષ આહારની શક્યતા ન હોય , આહાર દોષિત જ લેવો પડે એમ હોય તો વિહારમાં લાગલગાટ પાંચ-સાત ઉપવાસ પણ ખેંચી લેતા, પરંતુ દોષિત આહાર લેતા નહીં. Compassion sanctity For any
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy